શોધખોળ કરો

કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો

ખાસ વાત એ છે કે, વાત વાતમાં બીજેપી સરકારનો વિરોધ કરનારી બસપા સુપ્રીમો માયાવતી એકએકા કલમ 370 પર મોદી સરકારની સાથે દેખાઇ હતી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારની સામે હંમેશા બાયો ચઢાવીને ઉભી રહેતી માયાવતીએ કલમ 370 પર સાથ આપીને બધાને ચોંકાવી દીધા છે. મોદી સરકારને રાજ્યસભામાં સાથે આપવા પાછળ માયાવતીનો ખાસ સંદેશ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 ખતમ કરવા માટે રાષ્ટ્રપતિના આદેશ અનુસાર બીલ રજૂ કર્યુ, તેને ભારે બહુમતીથી પાસ પણ કરી દેવામાં આવ્યુ હતુ. હવે આજે લોકસભામાં બિલ પર ચર્ચા બાદ પાસ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. ખાસ વાત એ છે કે, વાત વાતમાં બીજેપી સરકારનો વિરોધ કરનારી બસપા સુપ્રીમો માયાવતી એકએકા કલમ 370 પર મોદી સરકારની સાથે દેખાઇ હતી. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો
માયાવતીએ કલમ 370 પર સમર્થન આપવા પાછળ ખાસ કારણ બતાવ્યુ હતું. તેમને કહ્યું કે મોદી સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. આનાથી જમ્મુ-કાશ્મીરના લોકોનો વિકાસ થશે, અમે આનુ સ્વાગત કરીએ છીએ. આનાથી બાબા સાહેબ આંબેડકરના બૌદ્ધ અનુયાયીઓ ખુબ ખુશ થયા છે. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો જમ્મુ-કાશ્મીરના લોકોને બંધારણીય રીતે સામાજિક, આર્થિક અને રાજકીય લાભ મળશે. લોકોની ખુબ લાંબા સમયથી માંગ હતી તે આજે પુરી થઇ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોના હિતમાં કામ કરવામાં આવશે. જે અમને માન્ય છે. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget