શોધખોળ કરો

Toilet fact : મોલ કે થિયેટરમાં ટોયલેટના દરવાજા નીચેથી કપાયેલા કેમ હોય છે? જાણો રસપ્રદ ફેક્ટસ

જો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની તબિયત બગડે તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ જતા હોય છે.

Why do Toilet Door cut : કોઈ પણ વાર હોય કે તહેવાર હોય. ખરીદી કરવાની હોય કે પછી ફિલ્મ જોવાની હોય શોપિંગ મોલ કે થિયેટરમાં જવું સામાન્ય બની ગયું છે. તો બહાર ફરવા જવાનું થાય ત્યારે હોટલમાં પણ રોકાવવાનું થતું જ હોય છે. અહીં ટોયલેટ એક ખાસ પ્રકારના બનાવવામાં આવેલા હોય છે. ત્યાંના દરવાજા નીચેથી કાપેલા જોવા મળશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દરવાજા નીચેથી કેમ કાપવામાં આવે છે? 

આ પ્રકારના દરવાજા પાછળ અનેક કારણ છે.  દરવાજાની આ ડિઝાઇન કરવા પાછળ ઘણા હેતુઓ છે. આ પ્રકારના દરવાજાઓ પાછળનું એક કારણ રોમિયો પર લગામ લગાવવાનું પણ છે. તો ચાલો જાણીએ કે આવા કિમીયા કેમ અજમાવવામાં આવે છે?

ઈમરજન્સી સ્થિતિ માટે હોય છે આ નાના દરવાજા

જો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની તબિયત બગડે તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ જતા હોય છે. જો તેઓ ભૂલથી પોતાની જાતને તેમાં લોક કરી દે તો તેમને કોઈ પણ ટેન્શન વગર બહાર કાઢી શકાય છે.

સફાઈ કરવામાં રહે છે સરળતા

શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ અથવા કોઈપણ જાહેર શૌચાલયનો દિવસભર ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં સફાઈમાં સમસ્યા પણ ઉભી થાય છે. એટલા માટે અહીંના દરવાજા નીચેથી કાપવામાં આવ્યા છે કારણ કે તળિયાને સરળતાથી સાફ કરી શકાય છે. જેથી શૌચાલય સ્વચ્છ રહે.

રોમિયો પર લગામ લગાવવા

કેટલાક લોકો સેક્સુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા લાગે છે. આ સ્થિતિમાં જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે, તો તે લોકોને કોઈ જાતની પ્રાયવસી મળી શકશે નહીં અને તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.
  
ધૂમ્રપાન કરનારાઓ માટે

જો બંધ શૌચાલયમાં ધૂમ્રપાન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી બની શકે છે. તમે જાણો છો કે આ સ્થળોએ લોકો ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલયમાં ધુમાડો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ દરવાજાને નીચેથી કાપી નાખો તો આ સમસ્યાથી બચી શકાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Embed widget