શોધખોળ કરો

Toilet fact : મોલ કે થિયેટરમાં ટોયલેટના દરવાજા નીચેથી કપાયેલા કેમ હોય છે? જાણો રસપ્રદ ફેક્ટસ

જો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની તબિયત બગડે તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ જતા હોય છે.

Why do Toilet Door cut : કોઈ પણ વાર હોય કે તહેવાર હોય. ખરીદી કરવાની હોય કે પછી ફિલ્મ જોવાની હોય શોપિંગ મોલ કે થિયેટરમાં જવું સામાન્ય બની ગયું છે. તો બહાર ફરવા જવાનું થાય ત્યારે હોટલમાં પણ રોકાવવાનું થતું જ હોય છે. અહીં ટોયલેટ એક ખાસ પ્રકારના બનાવવામાં આવેલા હોય છે. ત્યાંના દરવાજા નીચેથી કાપેલા જોવા મળશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દરવાજા નીચેથી કેમ કાપવામાં આવે છે? 

આ પ્રકારના દરવાજા પાછળ અનેક કારણ છે.  દરવાજાની આ ડિઝાઇન કરવા પાછળ ઘણા હેતુઓ છે. આ પ્રકારના દરવાજાઓ પાછળનું એક કારણ રોમિયો પર લગામ લગાવવાનું પણ છે. તો ચાલો જાણીએ કે આવા કિમીયા કેમ અજમાવવામાં આવે છે?

ઈમરજન્સી સ્થિતિ માટે હોય છે આ નાના દરવાજા

જો શૌચાલયનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની તબિયત બગડે તો તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. મોલમાં બાળકો પણ જતા હોય છે. જો તેઓ ભૂલથી પોતાની જાતને તેમાં લોક કરી દે તો તેમને કોઈ પણ ટેન્શન વગર બહાર કાઢી શકાય છે.

સફાઈ કરવામાં રહે છે સરળતા

શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ અથવા કોઈપણ જાહેર શૌચાલયનો દિવસભર ઉપયોગ થાય છે. આ સ્થિતિમાં સફાઈમાં સમસ્યા પણ ઉભી થાય છે. એટલા માટે અહીંના દરવાજા નીચેથી કાપવામાં આવ્યા છે કારણ કે તળિયાને સરળતાથી સાફ કરી શકાય છે. જેથી શૌચાલય સ્વચ્છ રહે.

રોમિયો પર લગામ લગાવવા

કેટલાક લોકો સેક્સુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા લાગે છે. આ સ્થિતિમાં જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે, તો તે લોકોને કોઈ જાતની પ્રાયવસી મળી શકશે નહીં અને તેઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં.
  
ધૂમ્રપાન કરનારાઓ માટે

જો બંધ શૌચાલયમાં ધૂમ્રપાન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી બની શકે છે. તમે જાણો છો કે આ સ્થળોએ લોકો ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં બંધ શૌચાલયમાં ધુમાડો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ દરવાજાને નીચેથી કાપી નાખો તો આ સમસ્યાથી બચી શકાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget