શોધખોળ કરો

સીએમ અરવિંદ કેજરીવાલની તિરંગાયાત્રા બાદ વિવાદ, આ મામલે દાખલ થઈ પોલીસ ફરિયાદ

દિલ્હીના સીએમ કેજરીવાલ સોમવારે ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મહેસાણા ખાતે તિરંગા યાત્રામાં હાજરી આરી હતી. જો કે હવે તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે

મહેસાણા: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મહેસાણા ખાતે તિરંગા યાત્રામાં હાજરી આરી હતી. જો કે હવે તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા યાત્રાના રૂટમાં તિરંગા લગાવવા જતા અપમાન કરાયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. તિરંગાને નીચે પગમાં મૂકી યાત્રાના રૂટ પર તિરંગા લગાવતા અપમાન કરવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ અને આપના ઝંડાનું વિતરણ આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાની ફરિયાદ નોંધાઈ છે. ભારતીય રાષ્ટ્રધ્વજ ધારા 2002 અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વેના અપમાનનો કાયદો 1971ની કલમ 2 મુજબ ફરિયાદ નોંધાઈ છે.

 

મહેસાણામાં અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર, કહ્યું “મારું નામ લેવાની પણ હિંમત નથી”

Arvind Kejriwal on CR Patil : મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરસભા સંબોધી જેમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા. 

“મારું નામ લેવાની પણ હિંમત નથી” - અરવિંદ કેજરીવાલ
સી.આર.પાટીલ અને અરવિંદ કેજરીવાળ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાક્યુદ્ધ ચાલે છે. સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મહાઠગ અભિયાન શરૂ કર્યું હતું. ત્યાબાદ ઘણી વખત સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ઠગ અને મહાઠગ કહયા હતા.  આ અંગે સી.આર પાટીલ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલમાં મારું નામ લેવાની હિંમત નથી. સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે. મહાઠગ હું નથી પણ સી.આર.પાટીલ પોતે છે. 

ગુજરાતના અસલી મુખ્યમંત્રી સી આર પાટીલ 
આ સાથે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નથી, પણ અસલી મુખ્યમંત્રી સી.આર.પાટીલ લ જ છે. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સી.આર.પાટીલ ગુજરાતની સરકાર ચલાવે છે. 

ભાજપવાળા ગુંડાગીરી કર છે, મીડિયાને ધમકી આપે છે 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપવાળા ગુંડાગીરી કરે છે અને મીડિયાને ધમકી આપે છે. ભાજપ વાળા મીડિયાને ધમકી આપે છે કે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓને ડિબેટમાં ન બોલાવો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વાળા શરૂ ડિબેટમાં મીડિયા વાળાને ફોન કરે છે અને કહે છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને હટાવો. તેમણે કહ્યું કે ભાજપના લોકો મીડિયાવાળાને ધમકાવે છે, પણ હિંમત હોય તો અરવિંદ કેજરીવાલને ધમકાવો. 

ભાજપની એક જ દવા,  આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાત બદલાવ લાવવા માંગે છે.ગુજરાત ભાજપ અને તેની બહેન કોંગ્રેસથી  પરેશાન છે. ગુજરાતનાલોકો ડરેલા છે.ભાજપની એક જ દવા છે અને એ છે આમ આદમી પાર્ટી.
ભાજપ આપથી જ ડરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વિજળી ફ્રી છે, જો અમારી સરકાર આવશે તો ગુજરાતમાં પણ ફ્રી વીજળી કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget