શોધખોળ કરો

Raghav Chadha Suspended:સસ્પેન્ડ થયા બાદ રાધવ ચઠ્ઠાનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું, જુઓ વીડિયો

રાઘવે કહ્યું, શું એ મારો ગુનો છે કે, દિલ્હી સર્વિસ બિલ પર મેં મારો મત રજૂ કર્યો. મેં ભાજપના મોટા નેતાઓ પાસે ન્યાયની માંગ કરી? તેમને તેમનો જૂનો ઢંઢેરો બતાવ્યો અને તેમના વચનો પૂરા કરવા કહ્યું?

Raghav Chadha Suspended:આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગૃહમાંથી સસ્પેન્શન બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઘવે એક વીડિયો જાહેર કરીને પૂછ્યું છે કે મારો શું ગુનો છે, જેના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો? રાઘવે કહ્યું, 'હેલ્લો! હું સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢા છું.. મને આજે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારે જાણવું છે કે મારો ગુનો શું છે. શું એ મારો ગુનો છે કે મેં સંસદમાં ઊભેલા વિશ્વના સૌથી મોટા પક્ષના નેતાઓને પૂછ્યું?

 

રાઘવે આગળ કહ્યું, 'શું એ મારો ગુનો છે કે, દિલ્હી સર્વિસ બિલ પર મારી વાત રાખીને મેં ભાજપના મોટા નેતાઓ પાસે ન્યાયની માંગ કરી? તેમને તેમનો જૂનો ઢંઢેરો બતાવ્યો અને તેમના વચનો પૂરા કરવા કહ્યું? ભાજપને અરીસો દેખાડવામાં આવ્યો શું તેમને ડર લાગ્યો કે, આ રીતે  34 વર્ષનો યુવાન સંસદમાં ઉભા રહીને અમારા પર  કેમ પડકાર ફેંકી શકે?.'

'હું પડકારોથી ડરતો નથી'

રાઘવે કહ્યું, આ લોકો ખૂબ જ શક્તિશાળી લોકો છે, તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ અઠવાડિયે મને વિશેષાધિકાર સમિતિ તરફથી બે નોટિસ મળી છે, કદાચ આ પણ ખુદમાં એક રેકોર્ડ હશે. વિપક્ષને ગૃહની અંદર બોલવા દેવાતા નથી. વિપક્ષના નેતાનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. આ ચોમાસુ સત્રમાં AAPના ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે કોઈ તેમને સવાલ ન કરે, કોઈએ અવાજ ન ઉઠાવવો જોઈએ, દરેક વ્યક્તિને સસ્પેન્ડ કરી દો.ભાજપ જો રાહુલ ગાંધીનું સભ્યપદ લઈ શકે છે, તો કાલે તે તમારા કોઈપણ સાંસદનું સભ્યપદ રદ કરી શકે છે. હું ભાજપના લોકોને કહેવા માંગુ છું કે હું તમારા આ પડકારોથી ડરતો નથી, હું અંત સુધી તમારી સાથે લડતો રહીશ.

આ પણ વાંચો                                                                 

Instagram Feature:ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર, રોલ આઉટ થશે આ નવું ફીચર, ત્યારબાદ આ કામ થઇ જશે સરળ

Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત

Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા પિતા સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ ઇચ્છા વ્યક્ત

Defamation Case: ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે કોઈ રાહત ન આપી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
ઇરાને ઇરાનના અખાતમાં અમેરિકા સહિત બે તેલ ટેન્કરોને ફંકી માર્યા, ટ્રમ્પની ધમકી બાદ તહેરાનની મોટી કાર્યવાહી
ઇરાને ઇરાનના અખાતમાં અમેરિકા સહિત બે તેલ ટેન્કરોને ફંકી માર્યા, ટ્રમ્પની ધમકી બાદ તહેરાનની મોટી કાર્યવાહી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Saudi Oil Ship in India: સાઉદીથી 1 લાખ 35 હજાર મેટ્રિક ટન ઓઇલ લઇ ભારત પહોંચ્યું જહાજ, હૉર્મુઝમાં ઇરાન પાસેથી નીકળ્યું
Saudi Oil Ship in India: સાઉદીથી 1 લાખ 35 હજાર મેટ્રિક ટન ઓઇલ લઇ ભારત પહોંચ્યું જહાજ, હૉર્મુઝમાં ઇરાન પાસેથી નીકળ્યું

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget