શોધખોળ કરો

Rajkot News: રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રાર પદેથી હરીશ રૂપારેલીયાનું રાજીનામું, જાણો કારણ?

Rajkot News: ચાર મહિના સુધી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવ્યા બાદ હરીશ રૂપારેલીયાએ રાજીનામું આપ્યું હતું.

Rajkot News:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મળતી જાણકારી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી રજીસ્ટ્રારના પદ પરથી ડોક્ટર હરીશ રૂપારેલીયાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ચાર મહિના સુધી રજીસ્ટ્રાર સુધી કામગીરી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. હરીશ રૂપારેલિયાની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રાર તરીકે કરવામાં આવી હતી. પરંતુ ચાર મહિના સુધી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવ્યા બાદ હરીશ રૂપારેલીયાએ રાજીનામું આપ્યું હતું.

સળંગ નોકરીના મુદ્દે કન્ફ્યુઝન થતાં તેઓએ ફરી પાછા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવા માટે ઈચ્છા દર્શાવી હતી. સળંગ નોકરીનું કારણ દર્શાવી તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પોતાની અરજી આપી હતી કે તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારપદેથી મુક્ત કરવામાં આવે. જેથી આર્થિક નુકસાન થતું હોવાથી ફરી મૂળ જગ્યા પર પરત ફરવાનો તેઓએ નિર્ણય લીધો હતો. દિવાળી બાદ ફરી કોર્પોરેશનના સેક્રેટરી તરીકે તેઓ કાર્યરત થાય તેવી સંભાવના છે.

ડો. હરીશ રૂપારેલીયા વર્ષ 1991થી 1996 સુધી મોરબીની LE કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હતા. ત્યાર બાદ 1996થી રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા અને તેઓ વર્ષ 2012થી 2014 દરમિયાન રાજકોટ મનપા ખાતે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર પણ રહી ચુક્યા છે. વર્ષ 2014થી 2023 સુધી તેઓ રાજકોટ મહાનગર પાલિકા ખાતે સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget