શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટઃ કયા સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત?
રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી.
![રાજકોટઃ કયા સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત? Rajkot Swaminarayan saint Boss Swami died during corona treatment રાજકોટઃ કયા સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24212430/swaminarayan-Sadhu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દૈનિક કેસો પણ સતત વધી રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી. નોંધનીય છે કે, ભુપેન્દ્ર સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ સંતોને પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને પહેલી ઓક્ટોબર સુધી મંદિર બંધ કરવાની જાહેરાત પણ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)