શોધખોળ કરો

રાજકોટમાં શાળાઓ બેફામ, માર્કશીટ વગર જ ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ

શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે, સરકારની ગાઈડલાઈન પહેલા ફી વસૂલનાર શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.

સરકારની ગાઈડલાઈન પહેલા જ કેટલીક શાળાઓએ ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે આ મામલે રાજકોટના શિક્ષણાધિકારીએ આવી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાની વાત કહી છે. વાત એમ છે કે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ હજુ કોઈ માર્કશીટ કે પ્રવેશ અંગે સરકારે નિર્ણય જાહેર કર્યો નથી. પરંતુ રાજકોટની કેટલીય શાળામાં ધોરણ 11માં 30 ટકા એડમિશન આપી દેવાયા છે.

જોકે નિયમ મુજબ આ પ્રકારે કોઇપણ સ્કૂલ એડમિશન આપી શકે નહીં. પરંતુ માત્ર રજિસ્ટ્રેશનના નામે શાળા સંચાલકો એડમિશન કરી રહ્યા છે. જેને લઈ શિક્ષણાધિકારીએ 15થી વધુ સ્કૂલોમાં તપાસ હાથ ધરી છે. જેમાં ત્રણ શાળાઓએ તો ધોરણ-11ની ફી પણ વસૂલી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે, સરકારની ગાઈડલાઈન પહેલા ફી વસૂલનાર શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.

આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે,, ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી.

બીજી બાજુ ધોરણ-10માં માસ પ્રમોશનનો નિર્ણય તો સરકારે કરી લીધો પણ હવે આ નિર્ણય કર્યા બાદ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ધોરણ-11માં કેવી રીતે સમાવેશ કરવો. કારણ કે ધોરણ-11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાને કારણે હવે નવા વર્ગો શરૂ કરવા પડે એમ છે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.

શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: મનપામાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ, ડિમોલિશન દરમિયાન ચા-પાણી નાસ્તાનું 27 લાખનું બનાવ્યું બિલ!
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Bhayavadar: વ્યાજખોરીનો ભોગ બન્યો વધુ એક ખેડૂત પુત્ર, પઠાણી ઉઘરાણીથી કંટાળીને કરી આત્મહત્યા
Bhayavadar: વ્યાજખોરીનો ભોગ બન્યો વધુ એક ખેડૂત પુત્ર, પઠાણી ઉઘરાણીથી કંટાળીને કરી આત્મહત્યા
Rajkot: સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા ગેરરીતિ મામલો: લૉ કૉલેજના 59 વિદ્યાર્થીઓ દોષિત, તમામ પર 1 વર્ષનો પ્રતિબંધ
Rajkot: સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા ગેરરીતિ મામલો: લૉ કૉલેજના 59 વિદ્યાર્થીઓ દોષિત, તમામ પર 1 વર્ષનો પ્રતિબંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
Embed widget