શોધખોળ કરો

રાજકોટમાં શાળાઓ બેફામ, માર્કશીટ વગર જ ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ

શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે, સરકારની ગાઈડલાઈન પહેલા ફી વસૂલનાર શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.

સરકારની ગાઈડલાઈન પહેલા જ કેટલીક શાળાઓએ ધોરણ-11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે આ મામલે રાજકોટના શિક્ષણાધિકારીએ આવી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાની વાત કહી છે. વાત એમ છે કે ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ હજુ કોઈ માર્કશીટ કે પ્રવેશ અંગે સરકારે નિર્ણય જાહેર કર્યો નથી. પરંતુ રાજકોટની કેટલીય શાળામાં ધોરણ 11માં 30 ટકા એડમિશન આપી દેવાયા છે.

જોકે નિયમ મુજબ આ પ્રકારે કોઇપણ સ્કૂલ એડમિશન આપી શકે નહીં. પરંતુ માત્ર રજિસ્ટ્રેશનના નામે શાળા સંચાલકો એડમિશન કરી રહ્યા છે. જેને લઈ શિક્ષણાધિકારીએ 15થી વધુ સ્કૂલોમાં તપાસ હાથ ધરી છે. જેમાં ત્રણ શાળાઓએ તો ધોરણ-11ની ફી પણ વસૂલી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે, સરકારની ગાઈડલાઈન પહેલા ફી વસૂલનાર શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે.

આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે,, ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી.

બીજી બાજુ ધોરણ-10માં માસ પ્રમોશનનો નિર્ણય તો સરકારે કરી લીધો પણ હવે આ નિર્ણય કર્યા બાદ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ધોરણ-11માં કેવી રીતે સમાવેશ કરવો. કારણ કે ધોરણ-11માં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાને કારણે હવે નવા વર્ગો શરૂ કરવા પડે એમ છે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.

શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
રાજકોટ જંગલેશ્વરનો વિસ્તાર માયુસી વચ્ચે ફેરવાયો કાટમાળમાં, 1509 મિલકત ધરાશાયી
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
'ચોકીદાર જ ચોર' - રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડ પરના ખિસ્સાકાતરૂંઓ નીકળ્યા સુરક્ષાકર્મીઓના સાગરિતો, આપતા હતા 'ટીપ'
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
Embed widget