શોધખોળ કરો

રાજકોટમાં વૃંદાવન ધામ ઈશ્વરીયા ખાતે રાજભોગ દર્શન માટે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા પહોંચી

રાજભોગ દર્શન માટે સોમવારે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા  વૃંદાવન ધામ ઈશ્વરીયા રાજકોટ પહોંચી હતી.  ધ્વજાને ઉદયપુર એરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નાથદ્વારાથી રાજકોટ લાવવામાં આવી હતી.

રાજકોટ: મૌલેશભાઈ ઉકાણી દ્વારા કાલાવડ રોડ પર ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે. રાજભોગ દર્શન માટે સોમવારે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા  વૃંદાવન ધામ ઈશ્વરીયા રાજકોટ પહોંચી હતી.  ધ્વજાને ઉદયપુર એરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નાથદ્વારાથી રાજકોટ લાવવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર મોલેશ ભાઈ ઉકાણી અને ઉકાણી પરિવાર દ્વારા ધજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યાંથી રાજકોટ નજીકના ઈશ્વરીયા ગામમાં બનેલ વૃંદાવન ધામ ખાતે લઈ જવામાં આવી. 

ધ્વજાના દર્શન પ્રસંગે  નિલેશ સાંચીહાર, મંદિરના અધિકારી શ્રી સુધાકર ઉપાધ્યાય, શ્રીનાથજી મંદિરના મુખ્ય સંચાલક ભરત ભૂષણ વ્યાસ, તિલકાયતના મુખ્ય સલાહકાર શ્રી અંજન શાહ, તિલકાયતના સચિવ શ્રી લીલાધર પુરોહિત, સહાયક અધિકારી અનિલ સનાધ્યા, સમાધાની ઉમંગ મહેતા, પીઆરઓ અને મીડિયા ઇન્ચાર્જ ગીરીશ વ્યાસ, મંદિરના પંડ્યાજી, પરેશ નાગર, જમાદાર હર્ષ સનાધ્ય, વિજય ગુર્જર, ભાવેશ સનાઢ્ય સાથે સેંકડો વૈષ્ણવ લોકો ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટમાં વૃંદાવન ધામ ઈશ્વરીયા ખાતે રાજભોગ દર્શન માટે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા પહોંચી

તા.6 જાન્યુઆરીના રોજ શ્રીનાથદ્વારાથી ચાર્ટર પ્લેન મારફતે ધ્વજા રાજકોટ ખાતે લાવવામાં આવી. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઈ જવામાં આવી. રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ધ્વજા સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાઈ. 

વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે 

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે.

વૃંદાવનધામને નિહાળવાનો લ્હાવો

ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોરથ તથા ભવ્યાતિભવ્ય વૃંદાવનધામને નિહાળવાનો લ્હાવો લેશે. 

ત્રિદિવસીય મનોરથ મહોત્સવ

ઈશ્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વૃંદાવનધામમાં ગીરીરાજ પર્વત, નાથજીના  મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષ્ણનું કેન્દ્ર બની રહેશે.  ધ્વજા આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Weather: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather forecast: રાજ્યમાં 18 મે બાદ આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
Weather: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
NEET Paper Leak: NEET પેપર લીકમાં CBIના રડાર પર કોણ? ટેલિગ્રામનો ઉપયોગ થયાનો ખુલાસો
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
રાજધાની એકસપ્રેસમાં B1 કોચમાં લાગી ભીષણ આગ, સવાર 68 યાત્રી સલામત
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
Pahalgam Accident: પહલગામમાં ભયંકર રોડ દુર્ઘટના, ગુજરાતના પતિ પત્નીનું કમકમાટીભર્યું મૃત્યુ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
Astronauts Sleep: અંતરિક્ષમાં કેવી રીતે સૂવે છે અવકાશયાત્રીઓ? જાણો પૃથ્વીથી તે કેવી રીતે હોય છે અલગ
Astronauts Sleep: અંતરિક્ષમાં કેવી રીતે સૂવે છે અવકાશયાત્રીઓ? જાણો પૃથ્વીથી તે કેવી રીતે હોય છે અલગ
IPL Playoff Scenario: KKR એ રોક્યો GT ની વિજય રથ; રોમાંચક થયો પ્લેઓફનો જંગ, જુઓ પોઇન્ટ ટેબલમાં શું થયો ફેરફાર
IPL Playoff Scenario: KKR એ રોક્યો GT ની વિજય રથ; રોમાંચક થયો પ્લેઓફનો જંગ, જુઓ પોઇન્ટ ટેબલમાં શું થયો ફેરફાર
Embed widget