શોધખોળ કરો

Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ

રાજકોટ: રાજકોટના આ ગામના બનેલી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાની.  

રાજકોટ: રાજકોટના આ ગામના બનેલી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાની.  ઉપલેટામાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ પર ધમાલ મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મારી સાથે બાધવું હોય એ આવી જાઓ મેદાનમાં

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શાહરુખ નોઈડા સંધી નામના શખ્સે મન ફાવે તેમ સારા જાહેર દરેક લોકોને ન સાંભળી શકાય તેવી ભૂંડી ગાળો આપી હતી. જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના સખ્શે ઉપલેટાનો બાપ છું, ઉપલેટા ગામનો બાપ છું મારી સાથે કોને બાધવું છે, મારી સાથે બાધવું હોય એ આવી જાઓ મેદાનમાં. આવી રીતે જાહેર ચોકમાં બુમો પાડતા પાડતા ખુલ્લી છરી સાથે મુખ્ય રાજ માર્ગ પરના જાહેર બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે રાત્રે ધમાલ કરી હતી.

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે: સમસ્ત હિંદુ સમાજ

આ શખ્સ મારામારી કરતો હોઈ તેવા CCTV પણ  સામે આવ્યા છે. આ ઘટના જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ શહેરના સમસ્ત હિંદુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિમાં પલીતો ચાંપનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી કોઈપણ ધર્મ સમાજના અસામાજિક તત્વોમાં એક દાખલો બેસાડી શકાય.

ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકો વિખેરાયા હતા

ઉપલેટામાં બનેલ આ ઘટના બાદ સાડા ત્રણથી ચાર હજાર જેટલા લોકો જાહેર માર્ગ પર સતત બાપુના બાવલા ચોક ખાતે મોડી રાત્રી સુધી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સમસ્ત હિન્દુ સમાજ મક્કમ હોય જેને લઈને ધોરાજી ડીવાયએસપી,એલસીબી,પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવા પ્રયત્ન ધરાયા હતા. આખરે આજરોજ બપોરે 11:00 કલાકે આરોપીને પંચનામુ કરવા માટે ઘટના સ્થળે લાવવા ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકો વિખેરાયા હતા. હવે લોકો પોલીસ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો....

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget