શોધખોળ કરો

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ જ નહી અન્યને પણ બેઅસર કરવામાં કારગર છે આ ટેકનિક, જાણો વિસ્તારથી

કોરોનાના  ઓમિક્રૉન વેરિએન્ટ વિશ્વભર માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાઓમાં એક વાર લાગતું હતું કે વાયરસ ખતમ  થઈ ગયો છે,  નવો વેરિએન્ટ પહેલાની સરખામણીમાં ઘણી ઝડપથી લોકો સંક્રમિત કરી  રહ્યો છે.

કોરોનાના  ઓમિક્રૉન વેરિએન્ટ વિશ્વભર માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાઓમાં એક વાર લાગતું હતું કે વાયરસ ખતમ  થઈ ગયો છે,  નવો વેરિએન્ટ પહેલાની સરખામણીમાં ઘણી ઝડપથી લોકો સંક્રમિત કરી  રહ્યો છે. તે નિશ્ચિતપણે ચિંતાજનક સ્થિતિ છે. આગામી 2-3 મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, બધા દેશોને ઓમિક્રૉનને રોકવા માટે  કડક પગલાં લેવાની જરૂર છે.

ખાસ એન્ટીબોડીની ઓળખ

એક્સપર્ટનો દાવો છે કે, ઓમિક્રોન  કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં વધુ  સંક્રમક છે,નેચર જર્નલમાં પ્રકાશિત અધ્યનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે.જે એન્ટીબોડીની ઓળખ કરાઇ છે તે કોરોનાના તમામ વેરિન્યટના તે હિસ્સાને ટારગેટ કરીને બેઅસર કરી શકે છે. જે વાયરસના મ્યુટેશન દરમિયાન પરિવર્તિત નથી થતાં, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ શોધના આધાર પર વેક્સિન અને એન્ટીબોડી ઉપચારને ડિઝાઇન કરવામાં મદદ મળશે,. જે ન માત્ર ઓમિક્રોન પરંતુ ભવિષ્યમાં સામે આવનાર વેરિન્ટ સામે પણ રક્ષણ આપવામાં પ્રભાવી હશે.

વૈજ્ઞાનિકો શું કહે છે

યુનિવર્સ ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિનમાં એસોસિયેટ પ્રોફેસર ડેવિડ વેસ્લર કહે છે કે, આ અભ્યાસ દરમિયાન જોયું કે,  વાયરસના સ્પાઇક પ્રોટિનનાં સાઇટ્સ ટારગેટ કરવાનાર  એન્ટીબૉડીઝને ટૉરગેટ કરીને તેને  આગળ વધારવામાં સફળતા મેળવી છે. જેમકે ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં 37 ક ઓમિક્રૉન મ્યુટેશનો વિશે જાણ થઇ છે. જે વધુ સંક્રામક અને માનવ કોશિકામાં સરળ રીતે પ્રવેશ કરવા માટે સક્ષમ  છે.

અધ્યયનનું તારણ શું છે

અધ્યયનના શોધના અભ્યાસના સંદર્ભમાં સૌથી પહેલા તે જાણવાની કોશિશ કરી કે, કોશિકાની ઉચ્ચ સ્તર પર પ્રોટીન કે સારી રીતે બાઇન્ડિંગમાં અલગ-અલગ વૈરિએન્ટના સ્પાઇક પ્રોટીન કેટલા સક્ષમ થઇ શકે છે? આ પ્રોટીનને એન્જીયોટેન્સિન બોર્ડિંગ એન્જાઈમ -2 (એસઈઈ 2) રિસેપ્ટર કહે છે.  શોધકર્તાએ જોયું કે, મહામારીની શરૂઆતમાં સામે આવેલા વાયરસમાં જોવા મળતાં સ્પાઇક પ્રોટીનની તુલનામાં ઓમિક્રોનાના સ્પાઇક પ્રોટીન તેનાથી 2.4 ગણા સારી રીતે બાઇડિંહમાં સક્ષમ છે. તેનો અર્થ છે કે,. કોરોનાનું આ વેરિયન્ટ પડકાર રૂપ હોઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Embed widget