શોધખોળ કરો

Navsari : PM મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કહ્યું, નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ છે

આજે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે  અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી.

નવસારીઃ આજે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે  અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી. આજે દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે  અનેક સુવિધાઓ મળશે. નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ  છે. અન્ય લોકોને આવા કોઈ દિવસ જોવા ન મળે. નવસારી અને આસપાસ ના લોકો માટે ફાયદાકારક થશે.

ગરીબની ચિંતા ઓછી કરવા અને બધા માટે ઉપલબ્ધ કરાવવી જરૂરિયાત છે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારી બની છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન આયોગ્ય સુવિધા સુધારવાની શરૂઆત કરી હતી. વિવિધ યોજનાઓ થકી 40 લાખ થી વધુ લોકો વિનામૂલ્યે સારવાર લઈ ચૂકયા છે. પાછા 20 વર્ષ માં ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાષ્ટ્રકચ સુધી ગયું છે.  ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલોમાં કેન્સર જેવી બીમારી ના સારવારની સુવિધા ઉપલબ્ધ છે.  અમદાવાદમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના  હજી આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે એમાં બેડ સંખ્યામાં પણ વધારો થશે.  ડાયાલિસિસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અભિયાન ખૂબ જોર માં ચાલી રહ્યું છે.  ચિરંજીવી યોજના થકી ૧૪ લાખ મહિલાઓએ લાભ લીધો.જૂની 108 એમ્બ્યુલન્સને ખિલખિલાટ રથમાં ફેરવી કરવામાં આવી. રાજકોટમાં એમ્સ જેવી સંસ્થાન બની રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે.  જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી સડક તમામ સુવિધા આપવામાં આવશે. આ બધી વિકાસ યોજનાને લઈ ગુજરાતના લોકોને અભિનંદન આપું છું. 8 વર્ષ પહેલા તમે લોકોએ ચૂંટી મને દિલ્લી મોકલ્યો હતો. આજે 8 વર્ષમાં સરકારે તમામ લોકો માટે કામ કર્યા છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ટીકાકરણ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું.  સરકાર લોકો સુધી પહોંચી.સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે. આદિવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ચીખલી આવીએ ત્યારે જૂની યાદ તાજી થાય. હું પહેલા આવ્યો ત્યારે આટલા દિવસ ચીખલી માં રહ્યો પણ ભુખા રહેવાની નોબત ન પડી. આજે આદિવાસી સમાજ પર્યાવરણ નું રક્ષણ કરનારા છે. ભૂતપૂર્વ કોંગ્રેસ ના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી ના ગામ માં પાણી ની ટાંકી ન હતી. મેં આવી પાણી ની ટાંકી બનાવી હતી. આજે મને આનંદ છે 3000 કરોડ ના કામ કર્યા. વિરોધી ઓને એવું લાગે ચૂંટણી આવી એટલે કામો કરે છે. મારી ચુનોતી છે કે એક અઠવાડિયુ બતાવો જેમાં વિકાસ ના કામો ન થતા જોય. આતો 200 માળ ઉપર પાણી લઈ જઈ આપીએ છીએ. અમે ચૂંટણી જીતવા માટે નહીં પણ લોકો ની કામ કરવા કામગીરી કરીયે છીએ. લોકો અમને જીતાડે છે. પ્રોફેસર અને એન્જિનિયર વિષય ના યુવાનો પ્રોજેકટ નો અભ્યાસ કરે. આ ચૂંટણી માટે ના કામો નથી. અમે જેનું શિલાન્યાસ કરીયે તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ. અમે સરકાર માં બેસવા જનતા ની સેવા સમજીએ છીએ. 14 લાખ લોકો ને આ પાણી જીવનદાન આપશે. પહેલા ધારાસભ્ય હેન્ડપમ્પ લગાવી દેતા. પછી એમાંથી પાણી નહીં. પણ હવા નિકળી. આજે શિક્ષણ માટે યુનિવર્સિટી આવી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બને તે માટે કામ કરીએ. વિજ્ઞાન ની શાળા થી યુનિવર્સિટી સુધી.પહોંચ્યા છીએ. બિરસા મુંડા નામે યુનિવર્સિટી લાવી છે. ગુરુ ગોવિંદ ના નામે યુનિવર્સિટી લાવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget