શોધખોળ કરો

Surat News: સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી

Surat News: સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી અંદાજે બે મહિના પહેલા હચમચાવી દેતી ઘટના સામે આવી હતી.

Surat News: સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી અંદાજે બે મહિના પહેલા હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. હત્યા કર્યા બાદ બાળકીને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ કેસને સુરત સેશન કોર્ટની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો અને આજે આ ઘટનાના બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જજ દ્વારા નરાધમને બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સાથે પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કતારગામ વેડ રોડ ખાતેથી ગત સાત ડિસેમ્બર ના રોજ છ વર્ષ અને આઠ મહિનાની એક પરપ્રાંતીય નાની બાળકી ઉપર તેના જ બિલ્ડીંગમાં રહેતા મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલ નામના નારાઘમે દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં બાળકીની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં આજે સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરત સેશન કોર્ટના એડિશનલ જજ યુ.એમ ભટ્ટ દ્વારા દાખલા રૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જજ યુએમ વટએ બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે.

અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી

છ વર્ષને 8 માસની બાળકી પર બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે અને દાખલો બેસાડવામાં આવ્યો છે. રાત્રે 9:00 વાગ્યા સુધી કોર્ટ શરૂ રાખવામાં આવી હતી અને એડિશનલ સેશન જજ યુ.એમ ભટ્ટ દ્વારા બળાત્કારી મુકેશ પંચાલને ફાંસીએ લટકાવવાની સાથે સાથે જુદા જુદા કલમ મુજબ પણ સજા સંભળાવી હતી. ત્યારે આ અંગે સરકારી વકીલ લઈને સુખડવાલાએ જણાવ્યું હતું કે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવે તે માટે અઢીથી ત્રણ કલાક જેટલી દલીલો કરવામાં આવી હતી અને મોડી રાત્રીએ જજ દ્વારા આરોપીને મહત્તમ મહત્તમ સજાનું રૂપે ફાંસીની સજા સંભળાવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget