શોધખોળ કરો

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીથી ભરાઈ ગઈ, જાણો હવે ક્યાં દાખલ કરવામાં આવશે નવા દર્દીઓને

નવી સિવિલ ફુલ થઈ જતા પાલિકાએ હવે સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરતઃ સમગ્ર રાજ્ય કોરોનાના ભરડામાં છે ત્યારે હવે સુરતવાસીઓ માટે કોરોનાને લઈને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અનલોક 1.0ની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. સુરતમાં કોરોનાના કેસ એટલા વધી ગયા કે હવે નવી સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીથી ભરાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ જેને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી તે કોરોનાના દર્દીથી ભરાઈ ગઈ છે એટલે કે ફુલ થઈ જવાથી હવે ત્યાં કોરોનાના વધારે દર્દીને સમાવી શકાય તેમ નથી. નવી સિવિલ ફુલ થઈ જતા પાલિકાએ હવે સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 10 દિવસથી સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં પણ કોરોના કેસમાં ઉછાળો જળવાઈ રહે તેવી શક્યતાને પગલે મહાનગરપાલિકાએ સ્મીમેર હોસ્પિટલને તૈયાર કરી છે. હવેથી કોરોનાના નવા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. સુરત જિલ્લામાં હાલમાં 713 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે 1638 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 93 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ3 36496 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 10181 કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget