શોધખોળ કરો

વડોદરાવાસીઓ પાણીમાં ઉતરતાં પહેલા સાવધાન! રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા મગર

વિશ્વામિત્રી નદીની સપાટી ઘટ્યા બાદ વડોદરામાં પાણી ઓસરવા લાગ્યા છે. પાણી ઓસરતા વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર વડોદરામાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે તેવા દ્રશ્યો જોવા મળ્યાં

વડોદરા: બુધવારે વડોદરામાં પડેલા 8 કલાકમાં 20 ઈંચ વરસાદે તો હાહાકાર મચાવી નાખ્યો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ ઓવરફ્લો હતી અને નદીના પાણી વડોદરામાં ફરી વળ્યું છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યું છે. વડોદરાવાસીઓ પાણીમાં ઉતરતાં પહેલા સાવધાન! રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા મગર વિશ્વામિત્રી નદીની સપાટી ઘટ્યા બાદ વડોદરામાં પાણી ઓસરવા લાગ્યા છે. પાણી ઓસરતા વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર વડોદરામાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વડોદરાવાસીઓ પાણીમાં ઉતરતાં પહેલા સાવધાન! રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા મગર હાલ વડોદરામાં અનેક જગ્યાએથી મગર હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ગઈકાલે પણ મગરો જોવા મળ્યો હોવાની તસવીરો સામે આવી હતી. ત્યારે પાણી ઓસરતા મગરો ફરી દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરાવાસીઓ પાણીમાં ઉતરતાં પહેલા સાવધાન! રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા મગર આજે વડોદરામાં એક 6 ફૂટનો મગર કમાટી બાગમાં જોવા મળ્યો હતો. જ્યારે રેલવે સ્ટેશન પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં પણ બીજો એક મગર જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળ્યો હતો. જોકે આ બંન્ને મગરોને રેસ્ક્યૂ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે. બુધવારે પણ એક મગર વડોદરમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો બહુ જ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, મગરને પકડવા માટે બે વ્યક્તિ રેસ્ક્યુ કરી રહ્યા હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget