શોધખોળ કરો

Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 250 લોકોનાં મોત, પાકિસ્તાનનો સુધી અસર

Earthquake: ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો.

Earthquake in Afghanistan: બુધવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે લગભગ 250 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. રોયટર્સ અનુસાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે એકસો ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીબીસીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે મૃત્યુઆંક અઢીસોથી વધુ હોઈ શકે છે, જ્યારે એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો. રોયટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આંચકા પાકિસ્તાન અને ભારતમાં 500 કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા.

કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો

કેદારનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ છે. દરરોજ યાત્રા માર્ગમાં શ્રદ્ધાળુના મોત કેદારનાથ યાત્રામાં ચિંતાનો વિષય બન્યો છે. બુધવારે કેદારનાથ ધામના દર્શન કરીને ગૌરીકુંડ પરત ફરી રહેલા રાજસ્થાનના બે તીર્થયાત્રીઓ પર પથ્થર પડતાં ઘાયલ થયા હતા. સ્થળ પર હાજર એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમ દ્વારા બંને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. બંનેની તપાસ બાદ ડોક્ટોરોએ પતિને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પત્નિ હોસ્પિટલમાં દાખળ છે. રામબાડા વિસ્તારમાં ડોક્ટરોએ બેહોશ વ્યક્તિને મૃત જાહેર કર્યો. યાત્રા દરમિયાન મૃતકોનો આંકડો 90ને પાર થઈ ચુક્યો છે.

કેદારનાથ યાત્રામાં બે તીર્થયાત્રીઓના મોત થયા હતા

પ્રથમ ઘટનામાં મૃતકનું નામ લહેરી લાલ છે, જેઓ રાજસ્થાનનો રહેવાસી છે. પતિ-પત્ની બંને કેદારનાથ યાત્રાથી તેમના 10 સભ્યોના ગ્રુપમાંથી ગૌરીકુંડ પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થર પડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને માહિતી મળી કે રામબાડા વિસ્તારમાં એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ DDRF ચોકી ભીમબાલી લઈ ગયા હતા. ડૉક્ટરે બેભાન વ્યક્તિને મૃત જાહેર કર્યો. આ વ્યક્તિની ઓળખ દિલ્હીના રહેવાસી રામચંદ્ર ભારદ્વાજ તરીકે થઈ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે આ વાત જણાવી

આ ઘટના અંગે માહિતી આપતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે બુધવારે હથિની ગદેરે પાસે કેદારનાથ યાત્રા પર બે યાત્રિકો પર પથ્થર પડતાં એક તીર્થયાત્રીનું રેસ્ક્યુ અને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. વ્યક્તિને બચાવીને ગૌરીકુંડ લાવવામાં આવ્યો હતો. તેના બેભાન હોવાની માહિતી મળતાં SDRF અને NDRFની ટીમ  તેને બચાવવા પહોંચી હતી. ડોક્ટરોએ તપાસ બાદ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ

Kedarnath Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો

Vadodara: રાજ્યના આ જાણીતા શહેરમાં શાસક પક્ષના નેતાનું વિચિત્ર ફરમાન, 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget