શોધખોળ કરો

Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 250 લોકોનાં મોત, પાકિસ્તાનનો સુધી અસર

Earthquake: ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો.

Earthquake in Afghanistan: બુધવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે લગભગ 250 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. રોયટર્સ અનુસાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે એકસો ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીબીસીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે મૃત્યુઆંક અઢીસોથી વધુ હોઈ શકે છે, જ્યારે એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો. રોયટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આંચકા પાકિસ્તાન અને ભારતમાં 500 કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા.

કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો

કેદારનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો શરૂ છે. દરરોજ યાત્રા માર્ગમાં શ્રદ્ધાળુના મોત કેદારનાથ યાત્રામાં ચિંતાનો વિષય બન્યો છે. બુધવારે કેદારનાથ ધામના દર્શન કરીને ગૌરીકુંડ પરત ફરી રહેલા રાજસ્થાનના બે તીર્થયાત્રીઓ પર પથ્થર પડતાં ઘાયલ થયા હતા. સ્થળ પર હાજર એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમ દ્વારા બંને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા. બંનેની તપાસ બાદ ડોક્ટોરોએ પતિને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પત્નિ હોસ્પિટલમાં દાખળ છે. રામબાડા વિસ્તારમાં ડોક્ટરોએ બેહોશ વ્યક્તિને મૃત જાહેર કર્યો. યાત્રા દરમિયાન મૃતકોનો આંકડો 90ને પાર થઈ ચુક્યો છે.

કેદારનાથ યાત્રામાં બે તીર્થયાત્રીઓના મોત થયા હતા

પ્રથમ ઘટનામાં મૃતકનું નામ લહેરી લાલ છે, જેઓ રાજસ્થાનનો રહેવાસી છે. પતિ-પત્ની બંને કેદારનાથ યાત્રાથી તેમના 10 સભ્યોના ગ્રુપમાંથી ગૌરીકુંડ પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થર પડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને માહિતી મળી કે રામબાડા વિસ્તારમાં એક વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ DDRF ચોકી ભીમબાલી લઈ ગયા હતા. ડૉક્ટરે બેભાન વ્યક્તિને મૃત જાહેર કર્યો. આ વ્યક્તિની ઓળખ દિલ્હીના રહેવાસી રામચંદ્ર ભારદ્વાજ તરીકે થઈ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે આ વાત જણાવી

આ ઘટના અંગે માહિતી આપતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે બુધવારે હથિની ગદેરે પાસે કેદારનાથ યાત્રા પર બે યાત્રિકો પર પથ્થર પડતાં એક તીર્થયાત્રીનું રેસ્ક્યુ અને હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. વ્યક્તિને બચાવીને ગૌરીકુંડ લાવવામાં આવ્યો હતો. તેના બેભાન હોવાની માહિતી મળતાં SDRF અને NDRFની ટીમ  તેને બચાવવા પહોંચી હતી. ડોક્ટરોએ તપાસ બાદ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ

Kedarnath Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ બે શ્રદ્ધાળુના મોત, 90ને પાર પહોંચ્યો મોતનો આંકડો

Vadodara: રાજ્યના આ જાણીતા શહેરમાં શાસક પક્ષના નેતાનું વિચિત્ર ફરમાન, 500 રૂપિયાથી વધુનો નાસ્તો કરવો હોય તો ઘરેથી ટિફિન લઈને આવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget