શોધખોળ કરો

India Canada Tension: ‘અમે વિવાદ આગળ વધારવા નથી માંગતા,’ ભારતની લાલ આંખ બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના બદલાયા સૂર

જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા ભારત સાથે વિવાદને વધારવા માંગતું નથી." તે નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાણ કરવાનું ચાલુ રાખશે

India Canada Conflict: ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, મંગળવારે (3 ઓક્ટોબર) કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે અમે વિવાદને વધુ આગળ વધારવા માંગતા નથી.

જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, "કેનેડા ભારત સાથે વિવાદને વધારવા માંગતું નથી." તે નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાણ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતમાં કેનેડિયન પરિવારોને મદદ કરવા ત્યાં આવવા માંગીએ છીએ.

ટ્રુડોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સૂત્રોએ મંગળવારે (3 ઓક્ટોબર) જણાવ્યું હતું કે ભારત સરકારે કેનેડાને કહ્યું છે કે 40 રાજદ્વારીઓ દેશ છોડી દે, નહીં તો રાજદ્વારીઓને આપવામાં આવેલી પ્રતિરક્ષા સમાપ્ત કરવામાં આવશે. સરકારે 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તાજેતરમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડા પાસે ભારતમાં જરૂરિયાત કરતાં વધુ રાજદ્વારીઓ છે, તેથી સંતુલન બનાવવાની જરૂર છે.

કેવી રીતે શરૂ થયો ભારત અને કેનેડા વચ્ચે વિવાદ?

ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ તાજેતરમાં સામે આવ્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. ભારત સરકારે આ દાવા પર આકરી પ્રતિક્રિયા આપી અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે આરોપો રાજનીતિથી પ્રેરિત છે. કેનેડા અલગતાવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ભારતે એમ પણ કહ્યું કે એલર્ટ હોવા છતાં કેનેડાની સરકારે આવા તત્વો સામે પગલાં લીધાં નથી.

એસ જયશંકરે શું કહ્યું?

વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, “કેનેડિયનોએ કેટલાક આક્ષેપો કર્યા છે. અમે તેમને કહ્યું છે કે આ ભારત સરકારની નીતિ નથી, પરંતુ જો તેઓ અમારી સાથે સંબંધિત માહિતી શેર કરવા તૈયાર છે તો અમે તેની તપાસ કરવા પણ તૈયાર છીએ.

બોટાદ જિલ્લામાં 2 પી.આઈ, 6 પી.એસ.આઈની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
PAK vs UAE: યુએઈને હરાવી પાકિસ્તાને સુપર-4 માટે કર્યું ક્વોલિફાય, હવે ભારત સામે ટકરાશે
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
'કેટલાકને જેલમાં મોકલો, તે આપણને અન્ન આપે છે તેનો મતલબ...', રાજ્યોને ચીફ જસ્ટિસ ગવઈએ કેમ આવું કહ્યું?
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ફેટી લિવરના લાખો દર્દીઓ માટે મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી સારવાર
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
ટ્રમ્પે ફરી ભારતની પીઠમાં છરો માર્યો! પાકિસ્તાન અને ચીન સાથે સરખામણી કરી; આ યાદીમાં નામ ઉમેર્યું
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું -
પીએમ મોદીના જન્મદિવસ પર વ્લાદિમીર પુતિને કર્યો ફોનઃ મોદીએ કહ્યું - "રશિયા સાથેના સંબંધો...."
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
નવરાત્રી 2025: ગરબા રમવા આવી કાર લઈને ન જતા, નહીં તો પોલીસ પકડી લેશે; હાઇકોર્ટનો પોલીસને આદેશ
આંધ્ર પ્રદેશમાં શિક્ષકનો ક્રૂર અત્યાચાર: ધોરણ 6 ની વિદ્યાર્થિનીના માથા પર લંચ બોક્સ મારતા ખોપરીમાં ફ્રેક્ચર
આંધ્ર પ્રદેશમાં શિક્ષકનો ક્રૂર અત્યાચાર: ધોરણ 6 ની વિદ્યાર્થિનીના માથા પર લંચ બોક્સ મારતા ખોપરીમાં ફ્રેક્ચર
Embed widget