શોધખોળ કરો

ભારતની એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત ? જાણો વિગત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનુ મોત થયુ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આતંકના આકા મસૂદ અઝહરનું ગઇકાલે મોત થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર મસૂદ અઝહરના મોતની ખબર વાયરલ થઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મસૂદ અઝહર 2જી માર્ચના રોજ ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની આર્મીની હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. તે કિડની અને ડાયાલિસીસની તકલીફોથી પીડાઇ રહ્યો સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર, આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન પૂરો સપોર્ટ કરી રહ્યું હતું, અને પાકિસ્તાનની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રો અનુસાર, આ આતંકી છેલ્લા 2-3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો. અન્ય એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતે જ્યારે એર સ્ટ્રાઈક કરી ત્યારે મસૂદ અઝહર પણ આ આતંકી કેમ્પમાં હાજર હતો, અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે, જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે, મસૂદ અઝહરનું મોત થયું છે, માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલન ચલન કરી શકે તેમ નથી. CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરેશીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર અમે જૈશ-એ-મોહમ્મદને પુલવામાં હુમલા સાથે કઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે ભારત જો પુરાવા સોંપે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું. ભારતે પુલવામાં થયેલા હુમલાના આરોપી જૈશના કમાન્ડર મસૂદ અઝહર વિરુદ્ધ તમામ પુરાવા સાથે પાકિસ્તાનને ડૉઝિયર સોપ્યું છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માગણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?
ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન
IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget