શોધખોળ કરો

અલગાવવાદી નેતા સલાઉદીને કશ્મીરને ભારતથી અલગ કરવા પાક પાસે મદદ માંગી

  ઈસ્લામાબાદ: કશ્મીરી અલગાવવાદી નેતા સૈયદ સલાઉદીને જમ્મું અને કશ્મીરને ભારતથી અલગ કરવા મદદ માટે પાકિસ્તાન પાસે ‘સૈન્ય સર્મથન’ આપવાનો આગ્રહ કર્યો છે. દૈનિક સમાચાર પત્ર ડૉન મુજબ સલાઉદીને કહ્યું કશ્મીર મુદ્દો વાર્તા અને પ્રસ્તાવોથી હલ નથી થઈ રહ્યો. પાકિસ્તાનને જોઈએ કે મુજાહિદીનનો સાધનો ઉપલબ્ધ કરી કશ્મીરીઓનું સૈન્ય સર્મથન કરે. યુનાઈટેડ જેહાદ કાંઉસિલના ચેરમેને કહ્યું કે જો મુજાહિદીનનું સર્મથન મળે તો ન માત્ર કશ્મીરની આઝાદી મળશે પરંતું ઉપમહાદ્રીપનો નકશો બદલી જશે. સલાઉદીનને વિસ્તારપૂર્વક વાત કરવાની મનાઈ કરી  કે જમ્મુ કશ્મીરમાં આતંકવાદીઓને ક્યા પ્રકારના સૈન્યની સર્મથનની જરૂરત છે. જ્યા અલગાવવાદી 1989થી અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં હજારો લોકોના મૃત્યું થયા છે. ભારત આરોપ લગાવી રહ્યુ છે કે જમ્મુ- કશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાન આતંકિયોને પ્રશિક્ષણ, પૈસા અને હથિયાર પૂરા પાડે છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે વિદ્રોહીઓને તે માત્ર રાજનીતિક અને કૂટનીતિક સર્મથન આપે છે. વર્ષોથી પાકિસ્તાનમાં રહેલા સલાઉદીનને કહ્યું કે જયારે દુનિયા આપણા પર ધ્યાન નથી આપી રહી ત્યારે અમારી પાસે સશસ્ત્ર સંધર્ષ જ એકમાત્ર વિકલ્પ છે. મૂળરૂપથી જમ્મુ કશ્મીરના બડગામના જિલ્લામાં રહેનાર સલાઉદીન વર્ષ 1987માં જમ્મું કશ્મીર વિધાનસભાની ચૂટણીમાં હારી ગયો  હતો. ત્યારબાદ તે પાકિસ્તાન ચાલ્ય ગયો છે. જે યુનાઈટેડ જિહાદ કાંઉસિલનો પ્રમુખ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget