શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, ભારત સાથેના વ્યાપારીક સંબંધો તોડ્યા

પાકિસ્તાને ભારતના હાઈકમિશ્નર અજય બિસારિયાને પણ ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. સાથે દિલ્હીથી પોતાના હાઈકમિશ્નરને પરત બોલાવી લેવાનો નિર્ણય પણ કર્યો છે.

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુન:ગઠન કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્યણ બાદ પાકિસ્તાનની પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સતત બેઠકો કરી રહ્યાં છે. ત્યારે આજે નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારત સાથે પોતાના કૂટનીતિક સંબધનો દરજ્જો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સાથે ભારત સાથે તમામ દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે. એટલુંજ નહીં પાકિસ્તાને કહ્યું કે તે દ્વિપક્ષીય સજમજૂતીની સમીક્ષા પણ કરશે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતના હાઈકમિશ્નર અજય બિસારિયાને પણ ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. સાથે દિલ્હીથી પોતાના હાઈકમિશ્નરને પરત બોલાવી લેવાનો નિર્ણય પણ કર્યો છે. સાથે પાકિસ્તાને કહ્યું કે તે કાશ્મરી પર લેવાયેલા ભારતના આ નિર્ણયને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવશે. જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં તણાવ વચ્ચે 100થી વધુ રાજનેતા અને કાર્યકર્તાઓની ધરપકડ નોંધનીય છે કે મંગળવારે રાષ્ટ્રપતિ દ્ધારા આર્ટિકલ 370 કાયદો હટાવવાની મંજૂરી મળ્યા બાદ ભારત સરકારે જમ્મુ કાશ્મીરને (લદ્દાખ અને જમ્મુ કાશ્મીર) બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચી દીધાં છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળનારો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ ગયો છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દે દર વખતે આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાનો પ્રયાસ કરતું રહ્યું છે. પરંતુ ભારતની કુટનિતિક શક્તિ સામે તેની દરેક ચાલ નિષ્ફળ સાબિત છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget