શોધખોળ કરો

પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો

વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તેના આગળના પૈડાં ખુલ્યાજ ન હતા જેના કારણે પાયલટે વિમાનને પાછળના બે પૈડા પર રનવે પર ઉતાર્યું હતું.

નવી દિલ્હી: મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે મુસાફરોની જીવ અધ્ધર થઈ ગયા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સના એક વિમાને પાછળના બે પૈડાં પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં 82 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સ હતા. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. મ્યાનમાર એરલાઈન્સ ફ્લાઈટ યૂબી-103 વિમાન  જ્યારે  લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તેના આગળના પૈડાં ખુલ્યાજ  ન હતા જેના કારણે પાયલટે વિમાનને પાછળના બે પૈડા પર રનવે પર ઉતાર્યું હતું. રનવે પર આગળનો ભાગ ઘસડાતા ઘસડાતા વિમાન લેન્ડ થયું હતું અને તેમાંથી આગની ચિંગારીઓ નીકળવા લાગી હતી જરાક જ ચુક થઈ હોત તો અંજામ ગત સપ્તાહે રશિયામાં થયેલા વિમાન દુર્ઘટના જેવી થઈ શકતી હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા. તે સમયે વિમાનમાં આગ લાગી ગઈ હતી.
એરોપોર્ટના પ્રવક્તા ક્યો સેને કહ્યું કે પાયલટે લેન્ડિંગ પહેલા કંટ્રોલ ટાવરને જણાવ્યું હતું કે વિમાનના આગળના પૈંડા ખુલી નથી રહ્યાં. આવી સ્થિતિમાં વિમાન લેન્ડિંગ કરાવી યાત્રીઓની જીવ બચાવનાર પાયલટની પ્રસંશા થઈ રહી છે અને અભિનંદન આપી રહ્યા છે. વિમાન લેન્ડિંગનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુસ્લિમો કેમ પાયમાલ થઈ રહ્યા છે? સોમનાથનો ઉલ્લેખ કરી પાકિસ્તાની એક્સપર્ટે આપ્યો જવાબ
મુસ્લિમો કેમ પાયમાલ થઈ રહ્યા છે? સોમનાથનો ઉલ્લેખ કરી પાકિસ્તાની એક્સપર્ટે આપ્યો જવાબ
યુદ્ધ વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, જાણો દૂતાવાસે શું કહ્યું?
યુદ્ધ વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, જાણો દૂતાવાસે શું કહ્યું?
યુદ્ધની વચ્ચે ઈરાનની ધરતી ધ્રુજી, ગેરાશમાં ભૂકંપના ઝટકા, ક્યાંક આ ન્યૂક્લિયર ટેસ્ટ તો નથી ને ?
યુદ્ધની વચ્ચે ઈરાનની ધરતી ધ્રુજી, ગેરાશમાં ભૂકંપના ઝટકા, ક્યાંક આ ન્યૂક્લિયર ટેસ્ટ તો નથી ને ?
Israel US Iran War : તેહરાન-બેરૂત પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, ઈરાનમાં 742 લોકોના મોત 
Israel US Iran War : તેહરાન-બેરૂત પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, ઈરાનમાં 742 લોકોના મોત 

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget