શોધખોળ કરો

લૉકડાઉન ખોલવા અંગે દુનિયાના દેશોને WHOએ શું આપી સલાહ, જાણો વિગતે

કોરોના વાયરસના લીધે લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનને હટાવવુ ઠીક નથી, કેમકે કેસ હજુ પણ સામે આવી રહ્યાં છે, જો પ્રતિબંધ હટ્યો તો મોટા પ્રમાણમાં વાયરસ ફેલાશે

નવી દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાનો પ્રકોપ હજુ પણ ઓછો નથી થઇ રહ્યો છે, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, સાથે સાથે મરનારાઓની સંખ્યામાં પણ વધારો દેખાઇ રહ્યો છે. દુનિયાભરના મોટાભાગના દેશોમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, આને લઇને હવે WHOએ મોટી ચેતાવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી ડાયરેક્ટર ડૉ. માઇકલ જે રિયાને બુધવારે કહ્યું કે કોરોના વાયરસ એચઆઇવી સંક્રમણની જેમ દુનિયામાં હંમેશા માટે રહેવાનો છે. બની શકે કે તે ક્યારેય ખતમ ના થાય. તેમને કહ્યું કોરોના વાયરસના લીધે લગાવવામાં આવેલા પ્રતિબંધો અને લૉકડાઉનને હટાવવુ ઠીક નથી, કેમકે કેસ હજુ પણ સામે આવી રહ્યાં છે, જો પ્રતિબંધ હટ્યો તો મોટા પ્રમાણમાં વાયરસ ફેલાશે. WHOના અધિકારીએ કહ્યું કે, જો તમે દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ન્યૂનત્તમ સ્તર સુધી પહોંચાડી શકો છો, અને વાયરસને પોતાની કૉમ્યુનિટીથી બહાર કરી શકો છો, તો જ તમારે લૉકડાઉન ખોલવુ જોઇએ. પરંતુ હાલની સ્થિતિમાં લૉકડાઉન ખોલવાથી વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે. લૉકડાઉન ખોલવા અંગે દુનિયાના દેશોને WHOએ શું આપી સલાહ, જાણો વિગતે કોવિડ-19ની વેક્સીનને લઈને તેમણે કહ્યું, ‘અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે, પરંતુ તેના માટે વેક્સીન બનાવવી પડશે, જે ખૂબ જ પ્રભાવશાળી હશે. તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે.’

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Embed widget