શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: માટી જ નહીં, ઘરે આ વસ્તુઓથી બનાવો ઇકો-ફ્રેન્ડલી ગણપતિ

લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની જગ્યાએ માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે

લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની જગ્યાએ માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે

એબીપી લાઇવ

1/5
Ganesh Chaturthi 2024: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ વખતે આ તહેવાર આગામી 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસે આવી રહ્યો છે, જો તમે એક સારી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિથી આ તહેવારને ખાસ બનાવવા માંગો છો તો અહીં અમે તમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિશે માહિતી આપી રહ્યાં છીએ. લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની જગ્યાએ માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે, કારણ કે પીઓપી પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. તમે માટી ઉપરાંત અન્ય રીતે પણ ગણેશ ચતુર્થી માટે ગણેશ મૂર્તિ બનાવી શકો છો. જાણો...
Ganesh Chaturthi 2024: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ વખતે આ તહેવાર આગામી 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસે આવી રહ્યો છે, જો તમે એક સારી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિથી આ તહેવારને ખાસ બનાવવા માંગો છો તો અહીં અમે તમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિશે માહિતી આપી રહ્યાં છીએ. લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની જગ્યાએ માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે, કારણ કે પીઓપી પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. તમે માટી ઉપરાંત અન્ય રીતે પણ ગણેશ ચતુર્થી માટે ગણેશ મૂર્તિ બનાવી શકો છો. જાણો...
2/5
ગાયના છાણથી બનાવો મૂર્તિ -  ગાયના છાણથી બનેલી મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હોય છે અને તેમાં કોઈ પ્લાસ્ટિક કે હાનિકારક રસાયણો હોતા નથી, આવી સ્થિતિમાં તમે ગણેશ ચતુર્થીના દિવસે પણ ગાયના છાણથી બનેલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી શકો છો.
ગાયના છાણથી બનાવો મૂર્તિ - ગાયના છાણથી બનેલી મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હોય છે અને તેમાં કોઈ પ્લાસ્ટિક કે હાનિકારક રસાયણો હોતા નથી, આવી સ્થિતિમાં તમે ગણેશ ચતુર્થીના દિવસે પણ ગાયના છાણથી બનેલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી શકો છો.
3/5
હળદરથી બનાવો મૂર્તિ -  તમે રસોડામાં ઉપલબ્ધ હળદરના પાવડરથી પણ બાપ્પાની મૂર્તિ બનાવી શકો છો, તેને લોટમાં મિક્સ કરી લો અને પછી તે હળદરની પેસ્ટમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવો.
હળદરથી બનાવો મૂર્તિ - તમે રસોડામાં ઉપલબ્ધ હળદરના પાવડરથી પણ બાપ્પાની મૂર્તિ બનાવી શકો છો, તેને લોટમાં મિક્સ કરી લો અને પછી તે હળદરની પેસ્ટમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવો.
4/5
મેંદા કે લોટથી બનાવો મૂર્તિ -   તમે ઘરમાં મેંદા કે લોટથી પણ બાપ્પાની મૂર્તિ તૈયાર કરી શકો છો, આ તમાટે તમારે આ બન્નેમાંથી કોઇ એક વસ્તુને પલાળીને મિક્સ કરવી પડશે. પછી આને ભગવાના ગણેશની મૂર્તિનો આકાર આપવાનો છે. આ પછી હળદર, ચુકંદર કે રસ અને પાંદડાઓથી તેની સજાવટ કરવાની છે.
મેંદા કે લોટથી બનાવો મૂર્તિ - તમે ઘરમાં મેંદા કે લોટથી પણ બાપ્પાની મૂર્તિ તૈયાર કરી શકો છો, આ તમાટે તમારે આ બન્નેમાંથી કોઇ એક વસ્તુને પલાળીને મિક્સ કરવી પડશે. પછી આને ભગવાના ગણેશની મૂર્તિનો આકાર આપવાનો છે. આ પછી હળદર, ચુકંદર કે રસ અને પાંદડાઓથી તેની સજાવટ કરવાની છે.
5/5
સાબુદાણા અને ચોખાથી બનાવો મૂર્તિ -  માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને સજાવવા માટે તમે ઘરે સાબુદાણા, સૂકા ફળો, ચોખા, રંગબેરંગી કઠોળ અને ઓર્ગેનિક પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો.
સાબુદાણા અને ચોખાથી બનાવો મૂર્તિ - માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને સજાવવા માટે તમે ઘરે સાબુદાણા, સૂકા ફળો, ચોખા, રંગબેરંગી કઠોળ અને ઓર્ગેનિક પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget