શોધખોળ કરો

Ganesh Chaturthi 2025 Date: ગણેશ ચતુર્થી 2025 માં ક્યારે છે ? જાણો સ્થાપના અને વિસર્જનનું મુહૂર્ત

Ganesh Chaturthi 2025 Date: વર્ષ 2025 માં ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે ઉજવાશે તે સંબંધિત માહિતી નોંધી રાખો. 2025 માં ગણેશ સ્થાપના અને ગણપતિ વિસર્જન ક્યારે થશે તે અહીં જુઓ

Ganesh Chaturthi 2025 Date: વર્ષ 2025 માં ગણેશ ચતુર્થીનો તહેવાર ક્યારે ઉજવાશે તે સંબંધિત માહિતી નોંધી રાખો. 2025 માં ગણેશ સ્થાપના અને ગણપતિ વિસર્જન ક્યારે થશે તે અહીં જુઓ

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Ganesh Chaturthi 2025 Date: ગૌરીના પુત્ર ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. દર વર્ષે આ તિથિએ ગણેશજી પોતાના ભક્તો વચ્ચે પૃથ્વી પર આવે છે. 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પછી, એટલે કે આજે, બધા ભક્તો બાપ્પાને 'આવતા વર્ષે વહેલા આવો' તેવી ઇચ્છા રાખશે.
Ganesh Chaturthi 2025 Date: ગૌરીના પુત્ર ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. દર વર્ષે આ તિથિએ ગણેશજી પોતાના ભક્તો વચ્ચે પૃથ્વી પર આવે છે. 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પછી, એટલે કે આજે, બધા ભક્તો બાપ્પાને 'આવતા વર્ષે વહેલા આવો' તેવી ઇચ્છા રાખશે.
2/6
આજે ગણેશ વિસર્જનનો શુભ સમય બપોરે ૦૩.૧૯ થી ૦૪.૫૧ સુધીનો છે. સૂર્યાસ્ત પછી ગણેશજીનું વિસર્જન કરવું સારું માનવામાં આવતું નથી.
આજે ગણેશ વિસર્જનનો શુભ સમય બપોરે ૦૩.૧૯ થી ૦૪.૫૧ સુધીનો છે. સૂર્યાસ્ત પછી ગણેશજીનું વિસર્જન કરવું સારું માનવામાં આવતું નથી.
3/6
આવતા વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પણ બુધવાર હશે. આવી સ્થિતિમાં, આવતા વર્ષે ગણેશજી ખૂબ જ શુભ દિવસે આવશે.
આવતા વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પણ બુધવાર હશે. આવી સ્થિતિમાં, આવતા વર્ષે ગણેશજી ખૂબ જ શુભ દિવસે આવશે.
4/6
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 01.54 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 03.44 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ.
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 01.54 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 03.44 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ.
5/6
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 01.54 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 03.44 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ.
ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 01.54 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 03.44 વાગ્યા સુધી ચાલશે. આ દિવસે શુભ મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરવી જોઈએ.
6/6
ગણેશ ચતુર્થીના દિવસે, ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે. 10 દિવસ સુધી ગણપતિની પૂજા અને સેવા કરવાથી બધી ખુશીઓ મળે છે.
ગણેશ ચતુર્થીના દિવસે, ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે. 10 દિવસ સુધી ગણપતિની પૂજા અને સેવા કરવાથી બધી ખુશીઓ મળે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
ABP Premium

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget