શોધખોળ કરો

Ganesh Chaturthi : ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ મુદ્રા મનાય છે અતિ શુભ

આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે,

આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર  સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે,

પ્રતીકાત્મક તસવીર

1/5
આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર  સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે, આ વર્ષે ગણેશ મહોત્સવ  ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, અનંત ચતુર્દશી સુધી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે.
આ વખતે મંગળવાર 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશ ચતુર્થી પર સ્વાતિ નક્ષત્ર, ધ્વજા યોગ, શ્રી ગણેશનો પરાક્રમ યોગ, બની રહ્યો છે, આ વર્ષે ગણેશ મહોત્સવ ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023, અનંત ચતુર્દશી સુધી દસ દિવસ સુધી ઉજવવામાં આવશે.
2/5
જો આપ ઘરે પર બાપ્પાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવા માંગતા હો તો મૂર્તિ લાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, મૂર્તિમાં સૂંઢની દિશા કઇ તરફ છે,.
જો આપ ઘરે પર બાપ્પાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવા માંગતા હો તો મૂર્તિ લાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, મૂર્તિમાં સૂંઢની દિશા કઇ તરફ છે,.
3/5
મૂર્તિમાં બાપાની સૂંઝ ડાબી બાજુ નમેલી હોવી જોઇએ.  વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતી વખતે તેની  સૂંઢનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાપ્પાની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ. જો બાપ્પાની સૂંઢ ડાબી બાજુ હોય તો તેને વામુખી ગણેશ કહેવાય છે. આ દિશામાં સુંઢની હાજરી શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સુખ-શાંતિ લાવે છે.
મૂર્તિમાં બાપાની સૂંઝ ડાબી બાજુ નમેલી હોવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિને ઘરે લાવતી વખતે તેની સૂંઢનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાપ્પાની સૂંઢ ડાબી તરફ નમેલી હોવી જોઈએ. જો બાપ્પાની સૂંઢ ડાબી બાજુ હોય તો તેને વામુખી ગણેશ કહેવાય છે. આ દિશામાં સુંઢની હાજરી શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સુખ-શાંતિ લાવે છે.
4/5
મે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રંગની બાપ્પાની મૂર્તિ ઘરે લાવી શકો છો. સફેદ રંગની અથવા સિંદૂર લાલ રંગની મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે.
મે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રંગની બાપ્પાની મૂર્તિ ઘરે લાવી શકો છો. સફેદ રંગની અથવા સિંદૂર લાલ રંગની મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે.
5/5
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક હોવો જોઈએ અને તેના હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.
ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બાપ્પાની મૂર્તિમાં મુષક હોવો જોઈએ અને તેના હાથમાં મોદક પણ હોવો જોઈએ. આવી મૂર્તિ લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે જ્યારે મુષક તેમનું વાહન છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
Embed widget