શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ

Pitru Paksha 2024: પિતૃ પક્ષના 15 દિવસ પિતૃઓને યાદ કરવા, તેમને સંતુષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં કાળા તલથી કેટલાક વિશેષ ઉપાય જરૂર કરો, આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષના 15 દિવસ પિતૃઓને યાદ કરવા, તેમને સંતુષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં કાળા તલથી કેટલાક વિશેષ ઉપાય જરૂર કરો, આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

પિતૃ પક્ષ 2024

1/6
પિતૃ પક્ષમાં રોજ સૂર્યોદય પહેલાં પાણીમાં કાળા તલ મિશ્ર કરીને સ્નાન કરો. કાળા તલના ઉપયોગથી શનિ દોષ પણ શાંત થાય છે.
પિતૃ પક્ષમાં રોજ સૂર્યોદય પહેલાં પાણીમાં કાળા તલ મિશ્ર કરીને સ્નાન કરો. કાળા તલના ઉપયોગથી શનિ દોષ પણ શાંત થાય છે.
2/6
શ્રાદ્ધ કર્મમાં કાળા તલનો પણ વિશેષ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વજોના તર્પણ દરમિયાન પાણીમાં કાળા તલ અને કુશાનો જરૂર ઉપયોગ કરો, આના વગર પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી, તેઓ જળ ગ્રહણ કરી શકતા નથી. માન્યતા છે કે તર્પણમાં તલનો ઉપયોગ કરવાથી પૂર્વજો આવનારી 7 પેઢીઓને ખુશહાલીનો આશીર્વાદ આપે છે.
શ્રાદ્ધ કર્મમાં કાળા તલનો પણ વિશેષ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વજોના તર્પણ દરમિયાન પાણીમાં કાળા તલ અને કુશાનો જરૂર ઉપયોગ કરો, આના વગર પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી, તેઓ જળ ગ્રહણ કરી શકતા નથી. માન્યતા છે કે તર્પણમાં તલનો ઉપયોગ કરવાથી પૂર્વજો આવનારી 7 પેઢીઓને ખુશહાલીનો આશીર્વાદ આપે છે.
3/6
પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો, આ દરમિયાન સરસવના તેલનો દીવો લગાવીને તેમાં કાળા તલ નાખો. પૂર્વજોનું સ્મરણ કરો, પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો, આ દરમિયાન સરસવના તેલનો દીવો લગાવીને તેમાં કાળા તલ નાખો. પૂર્વજોનું સ્મરણ કરો, પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
4/6
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
5/6
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
6/6
ઋગ્વેદ અનુસાર પિતૃઓના દેવતા અર્યમા માનવામાં આવ્યા છે. પિતૃ પક્ષમાં અર્યમા દેવને કાળા તલથી બનેલા લાડુનો ભોગ લગાવી શકો છો. આ ભોગને કૂતરાને ખવડાવી શકો છો. આનાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે.
ઋગ્વેદ અનુસાર પિતૃઓના દેવતા અર્યમા માનવામાં આવ્યા છે. પિતૃ પક્ષમાં અર્યમા દેવને કાળા તલથી બનેલા લાડુનો ભોગ લગાવી શકો છો. આ ભોગને કૂતરાને ખવડાવી શકો છો. આનાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget