શોધખોળ કરો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ

Pitru Paksha 2024: પિતૃ પક્ષના 15 દિવસ પિતૃઓને યાદ કરવા, તેમને સંતુષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં કાળા તલથી કેટલાક વિશેષ ઉપાય જરૂર કરો, આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

Pitru Paksha 2024: પિતૃ પક્ષના 15 દિવસ પિતૃઓને યાદ કરવા, તેમને સંતુષ્ટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં કાળા તલથી કેટલાક વિશેષ ઉપાય જરૂર કરો, આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

પિતૃ પક્ષ 2024

1/6
પિતૃ પક્ષમાં રોજ સૂર્યોદય પહેલાં પાણીમાં કાળા તલ મિશ્ર કરીને સ્નાન કરો. કાળા તલના ઉપયોગથી શનિ દોષ પણ શાંત થાય છે.
પિતૃ પક્ષમાં રોજ સૂર્યોદય પહેલાં પાણીમાં કાળા તલ મિશ્ર કરીને સ્નાન કરો. કાળા તલના ઉપયોગથી શનિ દોષ પણ શાંત થાય છે.
2/6
શ્રાદ્ધ કર્મમાં કાળા તલનો પણ વિશેષ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વજોના તર્પણ દરમિયાન પાણીમાં કાળા તલ અને કુશાનો જરૂર ઉપયોગ કરો, આના વગર પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી, તેઓ જળ ગ્રહણ કરી શકતા નથી. માન્યતા છે કે તર્પણમાં તલનો ઉપયોગ કરવાથી પૂર્વજો આવનારી 7 પેઢીઓને ખુશહાલીનો આશીર્વાદ આપે છે.
શ્રાદ્ધ કર્મમાં કાળા તલનો પણ વિશેષ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વજોના તર્પણ દરમિયાન પાણીમાં કાળા તલ અને કુશાનો જરૂર ઉપયોગ કરો, આના વગર પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો નથી, તેઓ જળ ગ્રહણ કરી શકતા નથી. માન્યતા છે કે તર્પણમાં તલનો ઉપયોગ કરવાથી પૂર્વજો આવનારી 7 પેઢીઓને ખુશહાલીનો આશીર્વાદ આપે છે.
3/6
પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો, આ દરમિયાન સરસવના તેલનો દીવો લગાવીને તેમાં કાળા તલ નાખો. પૂર્વજોનું સ્મરણ કરો, પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
પિતૃ પક્ષ દરમિયાન સાંજના સમયે પીપળાના વૃક્ષની પૂજા કરો, આ દરમિયાન સરસવના તેલનો દીવો લગાવીને તેમાં કાળા તલ નાખો. પૂર્વજોનું સ્મરણ કરો, પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પરિવારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
4/6
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
5/6
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
ઘરમાં કલેશ થઈ રહ્યો છે, પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે તો પિતૃ પક્ષની ઇન્દિરા એકાદશી પર દૂધમાં કાળા તલ મિશ્ર કરીને પીપળાના વૃક્ષ પર અર્પણ કરો, જળ ચઢાવતી વખતે ૐ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આનાથી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને વંશજો સુખી રહે છે.
6/6
ઋગ્વેદ અનુસાર પિતૃઓના દેવતા અર્યમા માનવામાં આવ્યા છે. પિતૃ પક્ષમાં અર્યમા દેવને કાળા તલથી બનેલા લાડુનો ભોગ લગાવી શકો છો. આ ભોગને કૂતરાને ખવડાવી શકો છો. આનાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે.
ઋગ્વેદ અનુસાર પિતૃઓના દેવતા અર્યમા માનવામાં આવ્યા છે. પિતૃ પક્ષમાં અર્યમા દેવને કાળા તલથી બનેલા લાડુનો ભોગ લગાવી શકો છો. આ ભોગને કૂતરાને ખવડાવી શકો છો. આનાથી પિતૃઓની આત્મા પ્રસન્ન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે  નવપંચમ યોગ,  આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે દિવસ રહેશે લાભદાયક, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં  ચોંકાવનારા પર્દાફાશ, 2014માં  પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા,  ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget