શોધખોળ કરો

Vastu tips for Plants: ભૂલથી પણ ઘરમાં આ 5 પ્લાન્ટ ન લગાવો, નકારાત્મક ઊર્જાના સંચાર સાથે થશે આર્થિક નુકસાન

વાસ્તુ ટિપ્સ

1/6
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
2/6
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો  સુંદર  દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર  છે. આ પ્રગતિમાં અવરોધક બને  છે.
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો સુંદર દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર છે. આ પ્રગતિમાં અવરોધક બને છે.
3/6
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
4/6
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
5/6
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.  આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
6/6
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Vastu Tips:  ઘરના મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, લક્ષ્મીજીના નહિ મળે આશિષ
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, લક્ષ્મીજીના નહિ મળે આશિષ
Today's horoscope:  વિષ્કુંભ યોગ અને ભદ્રાનો સંયોગ, જાણો મેષથી મીનના જાતકનો કેવો પસાર થશે શુક્રવાર
Today's horoscope: વિષ્કુંભ યોગ અને ભદ્રાનો સંયોગ, જાણો મેષથી મીનના જાતકનો કેવો પસાર થશે શુક્રવાર
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર,  રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget