શોધખોળ કરો

Vastu tips for Plants: ભૂલથી પણ ઘરમાં આ 5 પ્લાન્ટ ન લગાવો, નકારાત્મક ઊર્જાના સંચાર સાથે થશે આર્થિક નુકસાન

વાસ્તુ ટિપ્સ

1/6
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
2/6
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો  સુંદર  દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર  છે. આ પ્રગતિમાં અવરોધક બને  છે.
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો સુંદર દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર છે. આ પ્રગતિમાં અવરોધક બને છે.
3/6
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
4/6
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
5/6
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.  આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
6/6
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026:  શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય,  મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget