શોધખોળ કરો

Vastu tips for Plants: ભૂલથી પણ ઘરમાં આ 5 પ્લાન્ટ ન લગાવો, નકારાત્મક ઊર્જાના સંચાર સાથે થશે આર્થિક નુકસાન

વાસ્તુ ટિપ્સ

1/6
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડનું જોડાણ તમારા જીવન સાથે સીધું જોડાયેલું છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં. ઘરમાં કેટલાક છોડ લગાવવા વર્જિત માનવામાં આવે છે. તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
2/6
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો  સુંદર  દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર  છે. આ પ્રગતિમાં અવરોધક બને  છે.
આજના યુગમાં ઘરની સજાવટ માટે બોન્સાઈના છોડ રાખવાનું ચલણ વધ્યું છે. આ છોડ લૂકમાં તો સુંદર દેખાય છે, પરંતુ તેને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર દૂર છે. આ પ્રગતિમાં અવરોધક બને છે.
3/6
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
ઘરમાં કપાસનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ઘરના લોકોમાં માનસિક તણાવ વધવા લાગે છે. બરકત નથી રહેવી તંગ થવા લાગે છે.
4/6
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
વાસ્તુ અનુસાર ઘરમાં આમલીનો છોડ પણ ન લગાવવો જોઈએ. સાથે જ જમીન ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ત્યાં આમલીનું ઝાડ ન હોવું જોઈએ. આવી જમીન પર ઘર બનાવવું શુભ નથી.
5/6
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.  આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
મહેંદી એક સુંદર સુગંધિત છોડે છે. એવું માનવામાં આવે છે કે મહેંદીના છોડ પણ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
6/6
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં બાવળનો છોડથી વિવાદની સ્થિતિ સર્જાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે  શુભ સમય
ઓગસ્ટ 2026માં 4 મોટા ગ્રહ પરિવર્તન: બનશે શુભ યોગ, જાણો કઇ રાશિ માટે શરૂ થશે શુભ સમય
Today's Horoscope: તુલા સહિત આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
Today's Horoscope: તુલા સહિત આ રાશિને બંપર ધનલાભ, જાણો મેષથી મીન રાશિનું રાશિફળ
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટે મંગળનો મિથુન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકશે
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં  વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ  પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Embed widget