શોધખોળ કરો
જયદેવ ઉનડકટની પત્નિ રીની કંટારીયા છે વકીલ, લગ્ન થતાં જ જયદેવને મળ્યા શું સારા સમાચાર?
1/8

જયદેવ ઉનડકટની ક્રિકેટર કેરિયરની વાત કરીએ, તો તે ટી20નો સૌથી ઘાતક બૉલરમાનો એક છે. તેને 146 ટી20 મેચોમાં 178 વિકેટ ઝડપી છે. ભારત તરફથી તેને 10 ટી20 રમી છે અને 14 વિકેટ ઝડપી છે. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
2/8

જયદેવ ઉનડકટ અને રિની કંટારીયાના લગ્ન ગુજરાતના આણંદ શહેર આવેલા મધુબેન રિસોર્ટમાં થયા હતા. સૌરાષ્ટ્રના ક્રિકેટરની લગ્નની તસવીરો તેને ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જયદેવના લગ્નમાં નજીકના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. (તસવીરઃ જયદેવ ઉનડકટ સોશ્યલ મીડિયા)
Published at :
આગળ જુઓ





















