શોધખોળ કરો

Amrapali Dubey Birthday: શું 'નિરહુઆ'ની રિયલ વાઇફ છે આમ્રપાલી દુબે? બર્થ-ડે પર જાણો તેના વિશે

ભોજપુરી સિનેમાની સુપરહિટ અભિનેત્રી આમ્રપાલી દુબે આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણીવાર લોકો તેને 'નિરહુઆ' એટલે કે દિનેશ લાલ યાદવની પત્ની કહે છે. શું તમે જાણો છો શું છે વાસ્તવિકતા?

ભોજપુરી સિનેમાની સુપરહિટ અભિનેત્રી આમ્રપાલી દુબે આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણીવાર લોકો તેને 'નિરહુઆ' એટલે કે દિનેશ લાલ યાદવની પત્ની કહે છે. શું તમે જાણો છો શું છે વાસ્તવિકતા?

Amrapali Dubey

1/7
ભોજપુરી સિનેમાની સુપરહિટ અભિનેત્રી આમ્રપાલી દુબે આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણીવાર લોકો તેને 'નિરહુઆ' એટલે કે દિનેશ લાલ યાદવની પત્ની કહે છે. શું તમે જાણો છો શું છે વાસ્તવિકતા?
ભોજપુરી સિનેમાની સુપરહિટ અભિનેત્રી આમ્રપાલી દુબે આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણીવાર લોકો તેને 'નિરહુઆ' એટલે કે દિનેશ લાલ યાદવની પત્ની કહે છે. શું તમે જાણો છો શું છે વાસ્તવિકતા?
2/7
આમ્રપાલી દુબેનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં થયો હતો. થોડા સમય પછી તેમના દાદા મુંબઈ શિફ્ટ થઈ ગયા. આ પછી આમ્રપાલીનો અભ્યાસ મુંબઈમાં જ થયો હતો.
આમ્રપાલી દુબેનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં થયો હતો. થોડા સમય પછી તેમના દાદા મુંબઈ શિફ્ટ થઈ ગયા. આ પછી આમ્રપાલીનો અભ્યાસ મુંબઈમાં જ થયો હતો.
3/7
આમ્રપાલીએ ફિલ્મો પહેલા ટીવી સિરિયલોથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.આમ્રપાલી પહેલીવાર સીરિયલ 'રહેના હૈ તેરી પલકોને કી છાંવ'માં જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે સુમનનું પાત્ર ભજવ્યું હતું.
આમ્રપાલીએ ફિલ્મો પહેલા ટીવી સિરિયલોથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.આમ્રપાલી પહેલીવાર સીરિયલ 'રહેના હૈ તેરી પલકોને કી છાંવ'માં જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે સુમનનું પાત્ર ભજવ્યું હતું.
4/7
આમ્રપાલીનું કહેવું છે કે તે સિરિયલમાં કામ કરીને ખુશ હતી, પરંતુ તેની દાદીને મજા ન આવી. દાદીની ઈચ્છાને કારણે તેણે ભોજપુરી સિનેમામાં પ્રવેશ કર્યો.
આમ્રપાલીનું કહેવું છે કે તે સિરિયલમાં કામ કરીને ખુશ હતી, પરંતુ તેની દાદીને મજા ન આવી. દાદીની ઈચ્છાને કારણે તેણે ભોજપુરી સિનેમામાં પ્રવેશ કર્યો.
5/7
અનેક સિરિયલોમાં કામ કર્યા બાદ આમ્રપાલીએ ભોજપુરી સિનેમા તરફ વળ્યા. તે પહેલીવાર 2014માં આવેલી ફિલ્મ નિરહુઆ હિન્દુસ્તાનીમાં જોવા મળી હતી.
અનેક સિરિયલોમાં કામ કર્યા બાદ આમ્રપાલીએ ભોજપુરી સિનેમા તરફ વળ્યા. તે પહેલીવાર 2014માં આવેલી ફિલ્મ નિરહુઆ હિન્દુસ્તાનીમાં જોવા મળી હતી.
6/7
આ ફિલ્મમાં તેણે દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆ સાથે જોડી બનાવી હતી. આ પછી આમ્રપાલીએ પાછું વળીને જોયું નથી.નિરહુઆ હિન્દુસ્તાનીમાં આમ્રપાલી અને દિનેશ લાલ યાદવની જોડી એટલી હિટ થઈ કે લોકો તેમને ખૂબ પસંદ કરવા લાગ્યા. આ જોડી હજુ પણ ભોજપુરી સિનેમાની સૌથી ફેવરિટ જોડીની યાદીમાં સામેલ છે.
આ ફિલ્મમાં તેણે દિનેશ લાલ યાદવ એટલે કે નિરહુઆ સાથે જોડી બનાવી હતી. આ પછી આમ્રપાલીએ પાછું વળીને જોયું નથી.નિરહુઆ હિન્દુસ્તાનીમાં આમ્રપાલી અને દિનેશ લાલ યાદવની જોડી એટલી હિટ થઈ કે લોકો તેમને ખૂબ પસંદ કરવા લાગ્યા. આ જોડી હજુ પણ ભોજપુરી સિનેમાની સૌથી ફેવરિટ જોડીની યાદીમાં સામેલ છે.
7/7
સતત ઘણી ફિલ્મોમાં સાથે કામ કરવાને કારણે નિરહુઆ અને આમ્રપાલીના અફેરના સમાચારો પણ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ આ વાસ્તવિકતા નથી.દિનેશ લાલ યાદવની અસલી પત્નીનું નામ મનશા દેવી છે. દિનેશ લાલ યાદવ ભોજપુરી સિનેમામાં આવતા પહેલા જ પરિણીત હતા. આમ્રપાલીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.
સતત ઘણી ફિલ્મોમાં સાથે કામ કરવાને કારણે નિરહુઆ અને આમ્રપાલીના અફેરના સમાચારો પણ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ આ વાસ્તવિકતા નથી.દિનેશ લાલ યાદવની અસલી પત્નીનું નામ મનશા દેવી છે. દિનેશ લાલ યાદવ ભોજપુરી સિનેમામાં આવતા પહેલા જ પરિણીત હતા. આમ્રપાલીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget