શોધખોળ કરો

સૈફ અલી ખાન સાથે છૂટાછેડા બાદ અમૃતા સિંહ શા માટે ન કરી શકી બીજા લગ્ન, સામે આવ્યું આ મોટું કારણ!

થ્રોબેક ફોટો

1/6
સૈફ અલી ખાન ઉંમરમાં અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
સૈફ અલી ખાન ઉંમરમાં અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
2/6
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જોડી એક સમયે ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક હતી. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્ન ઘણા કારણોસર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જોડી એક સમયે ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક હતી. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્ન ઘણા કારણોસર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
3/6
હકીકતમાં, લગ્ન સમયે જ્યાં સૈફ અલી ખાને બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું ન હતું, ત્યારે અમૃતા ઇન્ડસ્ટ્રીની ફેમસ સ્ટાર હતી. ઉપરાંત, અમૃતા અને સૈફની ઉંમરમાં મોટો તફાવત હતો સૈફ અલી ખાન અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
હકીકતમાં, લગ્ન સમયે જ્યાં સૈફ અલી ખાને બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું ન હતું, ત્યારે અમૃતા ઇન્ડસ્ટ્રીની ફેમસ સ્ટાર હતી. ઉપરાંત, અમૃતા અને સૈફની ઉંમરમાં મોટો તફાવત હતો સૈફ અલી ખાન અમૃતા સિંહ કરતા 12 વર્ષ નાના હતા. આ લગ્નથી સૈફ અને અમૃતાને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનનો જન્મ થયો.
4/6
જો કે, લગ્ન પછી થોડા સમય માટે બધું બરાબર હતું, પરંતુ તે પછી સૈફ અને અમૃતા વચ્ચે પરસ્પર તણાવ એટલો વધી ગયો કે 2004માં લગ્નના 13 વર્ષ  બાદ  બંને એકબીજાથી અલગ થઈ ગયા.  2008માં અમૃતાથી અલગ થયા બાદ સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધવા લાગી.
જો કે, લગ્ન પછી થોડા સમય માટે બધું બરાબર હતું, પરંતુ તે પછી સૈફ અને અમૃતા વચ્ચે પરસ્પર તણાવ એટલો વધી ગયો કે 2004માં લગ્નના 13 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા. 2008માં અમૃતાથી અલગ થયા બાદ સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધવા લાગી.
5/6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમિયાન સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધી ગઈ હતી બાદ , વર્ષ 2012 માં, કરીના અને સૈફે લગ્ન કર્યા. જો કે, શું તમે જાણો છો કે, અમૃતાએ સૈફની જેમ કેમ બીજા લગ્ન  ન કર્યા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમિયાન સૈફ અને કરીના વચ્ચે નિકટતા વધી ગઈ હતી બાદ , વર્ષ 2012 માં, કરીના અને સૈફે લગ્ન કર્યા. જો કે, શું તમે જાણો છો કે, અમૃતાએ સૈફની જેમ કેમ બીજા લગ્ન ન કર્યા?
6/6
હકીકતમાં, સૈફથી છૂટાછેડા પછી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન બંને બાળકોની જવાબદારી અમૃતા સિંહ પર આવી ગઈ હતી કારણ કે અમૃતાને બાળકોની કસ્ટડી મળી હતી. આવી સ્થિતિમાં અમૃતાએ બાળકોના ઉછેર માટે લગ્ન ન કર્યા.
હકીકતમાં, સૈફથી છૂટાછેડા પછી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન બંને બાળકોની જવાબદારી અમૃતા સિંહ પર આવી ગઈ હતી કારણ કે અમૃતાને બાળકોની કસ્ટડી મળી હતી. આવી સ્થિતિમાં અમૃતાએ બાળકોના ઉછેર માટે લગ્ન ન કર્યા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget