શોધખોળ કરો

Health Tips: નારિયેર તેલ લગાવવાથી વાળને થાય છે આ અદભૂત ફાયદા, આ રીતે અપ્લાય કરવાથી થશે સમસ્યા દૂર

નાળિયેર તેલ વાળ માટે સૌથી ફાયદાકારક તેલ છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. બસ આ રીતે અપ્લાય કરો.

નાળિયેર તેલ વાળ માટે સૌથી ફાયદાકારક તેલ છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. બસ આ રીતે અપ્લાય  કરો.

હેર કેર ટિપ્સ

1/6
નાળિયેર તેલ વાળ માટે સૌથી ફાયદાકારક તેલ છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. બસ આ રીતે અપ્લાય  કરો.
નાળિયેર તેલ વાળ માટે સૌથી ફાયદાકારક તેલ છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. બસ આ રીતે અપ્લાય કરો.
2/6
નાળિયેર તેલ  ઘણા વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટસ અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે વાળ પર જાદુઈ અસર કરે  છે. આ પોષક તત્વો વાળને સ્વસ્થ અને પોષણયુક્ત રાખે છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી પણ પ્રદૂષણ અને હીટિંગ ટ્રીટમેન્ટને કારણે થતા નુકસાનથી વાળને બચાવી શકાય છે.
નાળિયેર તેલ ઘણા વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટસ અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે વાળ પર જાદુઈ અસર કરે છે. આ પોષક તત્વો વાળને સ્વસ્થ અને પોષણયુક્ત રાખે છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી પણ પ્રદૂષણ અને હીટિંગ ટ્રીટમેન્ટને કારણે થતા નુકસાનથી વાળને બચાવી શકાય છે.
3/6
મોશ્ચરના  અભાવે વાળ વધુ ડ્રાય થઇ જાય છે. તેના કારણે ખોળો થાય છે.  નાળિયેર તેલની માલિશ વાળના વિકાસમાં મદદ કરે છે. તે તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે, જેનાથી તે પહેલા કરતા નરમ અને જાડા દેખાય છે.
મોશ્ચરના અભાવે વાળ વધુ ડ્રાય થઇ જાય છે. તેના કારણે ખોળો થાય છે. નાળિયેર તેલની માલિશ વાળના વિકાસમાં મદદ કરે છે. તે તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે, જેનાથી તે પહેલા કરતા નરમ અને જાડા દેખાય છે.
4/6
વધુ પડતી ગરમી, સ્ટાઇલ અને કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ વાળની ગુણવત્તામાં બગાડ તરફ દોરી જાય છે. તેથી વાળની ગુણવત્તા સુધારવા માટે નારિયેળ તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સ્કેલ્પ પર  હળવા હાથથી માલિશ કરો. વાળના મૂળમાં તેલ બરાબર જવું જોઈએ તો જ તેઓ મજબૂત થશે. વાળ ખરવાની સમસ્યા દૂર થશે. આ સાથે, તમને સ્પ્લિટ એન્ડ્સથી પણ છુટકારો મળશે.
વધુ પડતી ગરમી, સ્ટાઇલ અને કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ વાળની ગુણવત્તામાં બગાડ તરફ દોરી જાય છે. તેથી વાળની ગુણવત્તા સુધારવા માટે નારિયેળ તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સ્કેલ્પ પર હળવા હાથથી માલિશ કરો. વાળના મૂળમાં તેલ બરાબર જવું જોઈએ તો જ તેઓ મજબૂત થશે. વાળ ખરવાની સમસ્યા દૂર થશે. આ સાથે, તમને સ્પ્લિટ એન્ડ્સથી પણ છુટકારો મળશે.
5/6
નારિયેર તેલ એન્ટીફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થઈ જાય છે. નિયમિત તેલ લગાવવાથી માથાની ચામડી શુષ્ક રહેતી નથી. સ્કેલ્પની સાથે વાળ પણ હેલ્ધી રહે છે.
નારિયેર તેલ એન્ટીફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થઈ જાય છે. નિયમિત તેલ લગાવવાથી માથાની ચામડી શુષ્ક રહેતી નથી. સ્કેલ્પની સાથે વાળ પણ હેલ્ધી રહે છે.
6/6
નાળિયેર તેલને થોડુ ગરમ કરો. આ હૂંફાળા તેલથી આંગળીઓ વડે માલિશ કરો.  જો તમે ઈચ્છો તો કોટન (કોટન) નો પણ ઉપયોગ કરી શકો છો.
નાળિયેર તેલને થોડુ ગરમ કરો. આ હૂંફાળા તેલથી આંગળીઓ વડે માલિશ કરો. જો તમે ઈચ્છો તો કોટન (કોટન) નો પણ ઉપયોગ કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget