શોધખોળ કરો
અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય
હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે. તે સામાન્ય રીતે તણાવ, હાઈ બ્લડ પ્રેશર, ખરાબ લાઇફસ્ટાઇલ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે.
2/5

ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ખૂબ ખુશ થવા પર પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. 2023માં American College of Cardiology દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ દુખના કારણે હોય કે પછી વધુ ખુશીના કારણે વધુ ઇમોશનલ એક્સાઇટમેન્ટથી હાર્ટ પર એકસ્ટ્રા પ્રેશર પડે છે.
Published at : 05 Jun 2025 12:06 PM (IST)
આગળ જુઓ




















