શોધખોળ કરો

અચાનક મળેલા સારા સમાચારથી પણ શું આવી શકે છે હાર્ટ અટેક? જાણો સત્ય

હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે.

હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે. તે સામાન્ય રીતે તણાવ, હાઈ બ્લડ પ્રેશર, ખરાબ લાઇફસ્ટાઇલ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે.
હાર્ટ અટેકને તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફક્શન કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો ખોરવાઈ જાય છે. તે સામાન્ય રીતે તણાવ, હાઈ બ્લડ પ્રેશર, ખરાબ લાઇફસ્ટાઇલ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે.
2/5
ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ખૂબ ખુશ થવા પર પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. 2023માં American College of Cardiology દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ દુખના કારણે હોય કે પછી વધુ ખુશીના કારણે વધુ ઇમોશનલ એક્સાઇટમેન્ટથી હાર્ટ પર એકસ્ટ્રા પ્રેશર પડે છે.
ઘણા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ખૂબ ખુશ થવા પર પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે. 2023માં American College of Cardiology દ્વારા પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ દુખના કારણે હોય કે પછી વધુ ખુશીના કારણે વધુ ઇમોશનલ એક્સાઇટમેન્ટથી હાર્ટ પર એકસ્ટ્રા પ્રેશર પડે છે.
3/5
મેડિકલ ટર્મમાં આ સ્થિતિને 'ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી' અથવા 'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે, જેને હવે 'હેપ્પી હાર્ટ સિન્ડ્રોમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અસ્થાયી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડી જાય છે. આને કારણે હૃદયરોગના હુમલા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
મેડિકલ ટર્મમાં આ સ્થિતિને 'ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી' અથવા 'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે, જેને હવે 'હેપ્પી હાર્ટ સિન્ડ્રોમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અસ્થાયી સ્થિતિ છે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડી જાય છે. આને કારણે હૃદયરોગના હુમલા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
4/5
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે  અચાનક કોઈ સારા સમાચાર મળવા જેમ કે લોટરી જીતવી, કોઇ નજીકના વ્યક્તિને મળવું અથવા કારકિર્દીમાં મોટો બ્રેક જેવા અચાનક સારા સમાચાર શરીરમાં એડ્રેનાલાઇન અને ડોપામાઇન જેવા હોર્મોન્સનું સ્તર ઝડપથી વધારી શકે છે. આ હોર્મોન્સ અચાનક ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે હૃદય પર દબાણ લાવે છે. જે લોકોનું હૃદય પહેલાથી જ નબળું છે તેમના માટે આ જોખમ વધુ હોઈ શકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અચાનક કોઈ સારા સમાચાર મળવા જેમ કે લોટરી જીતવી, કોઇ નજીકના વ્યક્તિને મળવું અથવા કારકિર્દીમાં મોટો બ્રેક જેવા અચાનક સારા સમાચાર શરીરમાં એડ્રેનાલાઇન અને ડોપામાઇન જેવા હોર્મોન્સનું સ્તર ઝડપથી વધારી શકે છે. આ હોર્મોન્સ અચાનક ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે હૃદય પર દબાણ લાવે છે. જે લોકોનું હૃદય પહેલાથી જ નબળું છે તેમના માટે આ જોખમ વધુ હોઈ શકે છે.
5/5
Journal of the American Medical Association (JAMA)માં 2024માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું હતું કે ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી માત્ર નેગેટિવ ઇમોશનલ નહીં પરંતુ વધુ પડતી ખુશીથી પણ થઈ શકે છે. આ અભ્યાસમાં 4.32 લાખ લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે લગભગ એક ટકા કિસ્સાઓમાં અચાનક ખુશીને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે આ કેસ જીવલેણ નહોતા પરંતુ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર જેવા હૃદયરોગના હુમલાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.
Journal of the American Medical Association (JAMA)માં 2024માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું હતું કે ટાકોત્સુબો કાર્ડિયોમાયોપૈથી માત્ર નેગેટિવ ઇમોશનલ નહીં પરંતુ વધુ પડતી ખુશીથી પણ થઈ શકે છે. આ અભ્યાસમાં 4.32 લાખ લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે લગભગ એક ટકા કિસ્સાઓમાં અચાનક ખુશીને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે આ કેસ જીવલેણ નહોતા પરંતુ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર જેવા હૃદયરોગના હુમલાના લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget