શોધખોળ કરો

આ 4 પ્રકારના પાન સ્વાસ્થ્યને પહોંચાડે છે જબરદસ્ત ફાયદો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

1

1/5
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
આ 4 પ્રકારના છોડના પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો...
2/5
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.તુલસીના પાનનુ સેવન કે ઉકાળો વાયરલ અને બેક્ટેરિયલ ચેપમાં રાહત આપે છે.
3/5
લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે
લીમડાના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ઘા, ફોડલી, બળતરા વગેરેને દૂર કરે છે. તેના પાંદડા શરીરને ફંગલ, વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે કામ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાના પાનનું સેવન કરવું જોઈએ અથવા તેનો રસ પીવો જોઈએ. આ પાંદડા ચાવવાથી મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યા દૂર થાય છે
4/5
નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
નાગર વેલના પાનનું સેવન ઇન્ફેકશનાં ઓષધ સમાન છે. કોઇ ઘા પર તેને પીસીને બાંધવાથી રૂઝ જલ્દી આપી જાય છે. શરદીન અને ગળાના ઇન્ફેકશનમાં તેની ચાવીને ખાવાથી ઇન્ફેકશન દૂર થાય છે.
5/5
બારમાસીના  પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બારમાસીના પાંદડા ડાયાબિટીસ, કેન્સર, ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓની શક્યતાને ઘટાડી શકે છે. તેમાં રહેલા તત્વો શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget