શોધખોળ કરો
Health tips: સંધિવા રોગમાં ભૂલથી પણ ન કરો આ ફૂડનું સેવન, દુખાવાની સાથે આ તકલીફ વધશે
Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.
2/7

સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે. 40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે. સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
Published at : 20 Oct 2023 05:40 PM (IST)
આગળ જુઓ





















