શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોનસૂનમાં આવતાં રસદાર આ કાળા જાંબુના સેવનના છે અદભૂત ફાયદા, જાણો તેના અણમોલ ગુણો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/6d19be36bc2d44d5f013e50d261a7d1f1657096922_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુણકારી જાંબુ
1/7
![મોનસૂનની સિઝનનું આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. ખાટાં મીઠા જાંબુના સેવનનથી શું ફાયદો થાય છે જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/7f626133a57d82c425708b34cea6c61f6e576.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનસૂનની સિઝનનું આ ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. ખાટાં મીઠા જાંબુના સેવનનથી શું ફાયદો થાય છે જાણીએ
2/7
![રોજ જાંબુના સેવનથી સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ ફળમાં અનેક ગુણો હોવાથી તેને અમૃત સમાન માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/156005c5baf40ff51a327f1c34f2975b43fbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોજ જાંબુના સેવનથી સ્મરણ શક્તિમાં વધારો થાય છે. આ ફળમાં અનેક ગુણો હોવાથી તેને અમૃત સમાન માનવામાં આવે છે.
3/7
![જાંબુનું સેવન રક્તની શુદ્ધિ કરે છે. ત્વચાનો રંગ બનાવતા મેલાનિન કોશિકાને સક્રિય કરે છે. આ રક્તહિનતા અને લ્યુકોડર્માની પણ ઉત્તમ ઓષધિ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/032b2cc936860b03048302d991c3498f1616e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુનું સેવન રક્તની શુદ્ધિ કરે છે. ત્વચાનો રંગ બનાવતા મેલાનિન કોશિકાને સક્રિય કરે છે. આ રક્તહિનતા અને લ્યુકોડર્માની પણ ઉત્તમ ઓષધિ છે.
4/7
![જો કોઇ ઝેરી જંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પિવડાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/799bad5a3b514f096e69bbc4a7896cd9da018.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કોઇ ઝેરી જંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પિવડાવવાથી ઝેરની અસર ઓછી થઇ જાય છે.
5/7
![જાંબુના પાનમાં પણ એટલી શક્તિ છે કે ઘાવ પર તેના પાન પીસીને લગાવવાથી જખમમાં જલ્દી રૂઝ આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/d0096ec6c83575373e3a21d129ff8fefb7858.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુના પાનમાં પણ એટલી શક્તિ છે કે ઘાવ પર તેના પાન પીસીને લગાવવાથી જખમમાં જલ્દી રૂઝ આવે છે.
6/7
![જાંબુ શારિરીક દુર્બળતાને દૂર કરે છે. યકૃતને શક્તિ પ્રદાન કરે છે. કિડની સ્ટોનમાં પણ જાંબુનું સેવન ઔષધ સમાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/18e2999891374a475d0687ca9f989d833a42e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાંબુ શારિરીક દુર્બળતાને દૂર કરે છે. યકૃતને શક્તિ પ્રદાન કરે છે. કિડની સ્ટોનમાં પણ જાંબુનું સેવન ઔષધ સમાન છે.
7/7
![જો કે વધુ માત્રામાં જાંબુ ખાવાથી જકડન,તાવ જેવી સમસ્યા થઇ શકે છે. જાંબુ ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઇએ.તેમજ ન તો તેને દૂધ સાથે ખાવા જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/fe5df232cafa4c4e0f1a0294418e5660d2352.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે વધુ માત્રામાં જાંબુ ખાવાથી જકડન,તાવ જેવી સમસ્યા થઇ શકે છે. જાંબુ ક્યારેય ખાલી પેટ ન ખાવા જોઇએ.તેમજ ન તો તેને દૂધ સાથે ખાવા જોઇએ.
Published at : 06 Jul 2022 02:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)