શોધખોળ કરો

Health Tips: રોજ ખાલી પેટ ખાવાથી થાય છે શરીરને આ અદભૂત ફાયદા, જાણો કેટલા અને કેવી રીતે ખાવા

હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે  શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અખરોટના ફાયદા

1/7
હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે  શ્રેષ્ઠ માનવામાં આવે છે.
હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
2/7
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો છે. તેના અનેક ફાયદાઓને કારણે અખરોટને ડ્રાયફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે.
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો છે. તેના અનેક ફાયદાઓને કારણે અખરોટને ડ્રાયફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે.
3/7
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે,હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે,હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
4/7
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
5/7
અખરોટનું સેવન કરવાથી ડાયાબિટિસનું જોખમ ટળે છે. એક રિસર્ચનું તારણ છે કે, રોજ ખાલી પેટ પલાળેલા 2 અખરોટ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિશનું જોખમ ટળે છે.
અખરોટનું સેવન કરવાથી ડાયાબિટિસનું જોખમ ટળે છે. એક રિસર્ચનું તારણ છે કે, રોજ ખાલી પેટ પલાળેલા 2 અખરોટ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિશનું જોખમ ટળે છે.
6/7
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ખાલી પેટ અખરોટનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે.
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ખાલી પેટ અખરોટનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે.
7/7
અખરોટમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
અખરોટમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget