શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health Tips: રોજ ખાલી પેટ ખાવાથી થાય છે શરીરને આ અદભૂત ફાયદા, જાણો કેટલા અને કેવી રીતે ખાવા
હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
![હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/d5c4ba5f490c736786f009c3b5ba285e166874246875281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટના ફાયદા
1/7
![હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/f3ccdd27d2000e3f9255a7e3e2c48800f12b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર અખરોટ માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ આપના ઓલઓવર હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
2/7
![અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો છે. તેના અનેક ફાયદાઓને કારણે અખરોટને ડ્રાયફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/156005c5baf40ff51a327f1c34f2975b784f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો છે. તેના અનેક ફાયદાઓને કારણે અખરોટને ડ્રાયફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે.
3/7
![અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે,હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/d0096ec6c83575373e3a21d129ff8fef3e6de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે,હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
4/7
![અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/7a5af6a04dae7215cfda97255ee3f1a6c9c4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે.
5/7
![અખરોટનું સેવન કરવાથી ડાયાબિટિસનું જોખમ ટળે છે. એક રિસર્ચનું તારણ છે કે, રોજ ખાલી પેટ પલાળેલા 2 અખરોટ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિશનું જોખમ ટળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/18e2999891374a475d0687ca9f989d832e0ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટનું સેવન કરવાથી ડાયાબિટિસનું જોખમ ટળે છે. એક રિસર્ચનું તારણ છે કે, રોજ ખાલી પેટ પલાળેલા 2 અખરોટ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટિશનું જોખમ ટળે છે.
6/7
![અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ખાલી પેટ અખરોટનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/799bad5a3b514f096e69bbc4a7896cd994458.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. ખાલી પેટ અખરોટનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે.
7/7
![અખરોટમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/fe5df232cafa4c4e0f1a0294418e5660a6ad3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અખરોટમાં પ્રચૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
Published at : 18 Nov 2022 09:04 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)