શોધખોળ કરો

Dengue: કેટલો ખતરનાક છે ડેન્ગ્યૂ તાવ, કેમ ડેન્ગ્યૂની બીમારીથી માણસનો જીવ જઇ શકે છે ?

ડેન્ગ્યૂ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે

ડેન્ગ્યૂ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે

એબીપી લાઇવ

1/7
Dengue: વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પરંતુ ડેન્ગ્યૂનો પ્રકોપ વધી જાય છે. જેમ તમે જાણો છો, ડેન્ગ્યૂ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ચાલો જાણીએ ડેન્ગ્યૂ રોગ કેટલો જીવલેણ છે ?
Dengue: વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પરંતુ ડેન્ગ્યૂનો પ્રકોપ વધી જાય છે. જેમ તમે જાણો છો, ડેન્ગ્યૂ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ચાલો જાણીએ ડેન્ગ્યૂ રોગ કેટલો જીવલેણ છે ?
2/7
ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે.
ડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે.
3/7
ડેન્ગ્યૂ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. ડેન્ગ્યૂમાં ખૂબ જ તાવની સાથે ઉલ્ટી અને માથાનો દુખાવો થવાની સમસ્યા રહે છે.
ડેન્ગ્યૂ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. ડેન્ગ્યૂમાં ખૂબ જ તાવની સાથે ઉલ્ટી અને માથાનો દુખાવો થવાની સમસ્યા રહે છે.
4/7
ડેન્ગ્યૂ તાવ એક ગંભીર વાયરલ ચેપ છે. જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યૂના રોગમાં ખૂબ જ તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને શરીર પર ચકામા આવે છે.
ડેન્ગ્યૂ તાવ એક ગંભીર વાયરલ ચેપ છે. જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યૂના રોગમાં ખૂબ જ તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને શરીર પર ચકામા આવે છે.
5/7
ડેન્ગ્યૂના ગંભીર લક્ષણોમાં હેમરેજિક તાવ, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, રક્તસ્રાવ, અંગ નિષ્ફળતા અને મૃત્યુ પણ સામેલ હોઈ શકે છે.
ડેન્ગ્યૂના ગંભીર લક્ષણોમાં હેમરેજિક તાવ, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, રક્તસ્રાવ, અંગ નિષ્ફળતા અને મૃત્યુ પણ સામેલ હોઈ શકે છે.
6/7
સામાન્ય માણસમાં 3-4 લાખ પ્લેટલેટ્સ હોય છે. પરંતુ ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ અચાનક જ ઘટવા લાગે છે. ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ 1 લાખથી 50 હજાર સુધી પહોંચી જાય તો તે દર્દી માટે ચિંતાનો વિષય છે. દર્દીની પ્લેટલેટ્સ ઘટીને 10 હજાર થઈ જાય ત્યારે દર્દીની ગંભીર સ્થિતિ સર્જાય છે.
સામાન્ય માણસમાં 3-4 લાખ પ્લેટલેટ્સ હોય છે. પરંતુ ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ અચાનક જ ઘટવા લાગે છે. ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ 1 લાખથી 50 હજાર સુધી પહોંચી જાય તો તે દર્દી માટે ચિંતાનો વિષય છે. દર્દીની પ્લેટલેટ્સ ઘટીને 10 હજાર થઈ જાય ત્યારે દર્દીની ગંભીર સ્થિતિ સર્જાય છે.
7/7
જો દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટી રહ્યા હોય અને લોહી ચઢાવવાની જરૂર હોય તો તે ચિંતાનો વિષય છે, તેનાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
જો દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટી રહ્યા હોય અને લોહી ચઢાવવાની જરૂર હોય તો તે ચિંતાનો વિષય છે, તેનાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget