શોધખોળ કરો

Health tips: સફરજન જીવનભર તંદુરસ્તીનો આપે છે વરદાન પરંતુ જો આ સમયે ખાશો તો કરશે નુકસાન

જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.
જ્યાં ખાલી પેટ સફરજન ખાવાના ઘણા ફાયદા છે, ત્યાં કેટલાક ગેરફાયદા પણ છે.કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોએ સવારે ખાલી પેટ સફરજનનું સેવન ન કરવું જોઈએ.
2/10
કહેવાય છે કે  “વન એપલ એ ડે ડોક્ટર કીપ અવે”  આ કહેવત બિલકુલ સાચી છે કારણ કે સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તે તમને ઉર્જાવાન બનાવે છે, પરંતુ ખાલી પેટ સફરજન ખાવાથી નુકસાન પણ થાય છે  તો  ફાયદા અને નુકસાન  બંને વિશે વાત કરીએ.
કહેવાય છે કે “વન એપલ એ ડે ડોક્ટર કીપ અવે” આ કહેવત બિલકુલ સાચી છે કારણ કે સફરજન પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તે તમને ઉર્જાવાન બનાવે છે, પરંતુ ખાલી પેટ સફરજન ખાવાથી નુકસાન પણ થાય છે તો ફાયદા અને નુકસાન બંને વિશે વાત કરીએ.
3/10
ખાલી પેટ સફરજન ખાવાના ગેરફાયદા-સવારે ખાલી પેટ મોટી માત્રામાં સફરજન ખાવાથી પેટની બીમારી થઈ શકે છે કારણ કે સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને વધારે ખાય તો તેનાથી ઝાડા થઈ શકે છે. ગેસ અને એસિડિટીથી પીડિત લોકોએ પણ ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ, આ સાથે, કેટલાક લોકોને એલર્જીની પણ ફરિયાદ હોય છે, ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે.સવારે વધુ પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ.
ખાલી પેટ સફરજન ખાવાના ગેરફાયદા-સવારે ખાલી પેટ મોટી માત્રામાં સફરજન ખાવાથી પેટની બીમારી થઈ શકે છે કારણ કે સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જો કોઈ વ્યક્તિ તેને વધારે ખાય તો તેનાથી ઝાડા થઈ શકે છે. ગેસ અને એસિડિટીથી પીડિત લોકોએ પણ ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ, આ સાથે, કેટલાક લોકોને એલર્જીની પણ ફરિયાદ હોય છે, ચહેરા પર ફોલ્લીઓ દેખાય છે.સવારે વધુ પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ.
4/10
ખાલી પેટ સફરજન ખાવાના ફાયદા-ખાલી પેટે એક સફરજન ખાવું એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.સફરજનમાં આયર્ન, પ્રોટીન, વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જેનાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો.
ખાલી પેટ સફરજન ખાવાના ફાયદા-ખાલી પેટે એક સફરજન ખાવું એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.સફરજનમાં આયર્ન, પ્રોટીન, વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, જેનાથી તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરી શકો છો.
5/10
વજન ઘટાડવામાં મદદરૂપ- જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ સફરજન ખાઓ. આનાથી તમે વજન ઘટાડવામાં સફળ રહી શકો છો, હકીકતમાં તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને ધીમે ધીમે તમારું વજન ઓછું થવા લાગે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ- જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ સફરજન ખાઓ. આનાથી તમે વજન ઘટાડવામાં સફળ રહી શકો છો, હકીકતમાં તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને ધીમે ધીમે તમારું વજન ઓછું થવા લાગે છે.
6/10
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.
7/10
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે.  કબજિયાતની સમસ્યા દૂર કરશે-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, આવી સ્થિતિમાં રોજ એક સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.
પોષક તત્વોનું શોષણ-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર એન્ટીઓક્સીડેન્ટ વિટામીન હોય છે, જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર કરશે-સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, આવી સ્થિતિમાં રોજ એક સફરજન ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.
8/10
રોગપ્રતિકારક શક્તિ વધારશે- તમામ પ્રકારના રોગો સામે લડવા માટે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. દરરોજ સવારે એક સફરજન ખાવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. તેમાં વિટામિન સી પ્રોટીન અને આવા ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારશે- તમામ પ્રકારના રોગો સામે લડવા માટે શરીરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. દરરોજ સવારે એક સફરજન ખાવાથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. તેમાં વિટામિન સી પ્રોટીન અને આવા ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
9/10
આંખો માટે ફાયદાકારક- સફરજનનું સેવન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે સફરજનમાં વિટામિન એ છે, તેથી જો રોજ સવારે ખાલી પેટ સફરજનનું સેવન કરવામાં આવે તો તેનાથી આંખોની રોશની વધી શકે છે.
આંખો માટે ફાયદાકારક- સફરજનનું સેવન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે સફરજનમાં વિટામિન એ છે, તેથી જો રોજ સવારે ખાલી પેટ સફરજનનું સેવન કરવામાં આવે તો તેનાથી આંખોની રોશની વધી શકે છે.
10/10
હૃદય માટે ફાયદાકારક- ખાલી પેટ એક સફરજન ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. સફરજનમાં હાજર ફાઈબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સિવાય સફરજનમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે. આ તત્ત્વો હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે
હૃદય માટે ફાયદાકારક- ખાલી પેટ એક સફરજન ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. સફરજનમાં હાજર ફાઈબર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સિવાય સફરજનમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે. આ તત્ત્વો હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Lok Sabha Elections 2024: રતન ટાટા સહિત આ ઉદ્યોગપતિએ કર્યુ વોટિંગ, જુઓ તસવીરો
Lok Sabha Elections 2024: રતન ટાટા સહિત આ ઉદ્યોગપતિએ કર્યુ વોટિંગ, જુઓ તસવીરો
Embed widget