શોધખોળ કરો

Health Tips: રોટલી બનાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો સ્વાસ્થ્ય પર પડશે ભારે

દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.

દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.

પ્રતીકાત્મક તસવીર

1/7
ભારતીય ઘરોમાં રોટલી બે વાર તૈયાર કરવામાં આવે છે. અને આવું મોટાભાગના ઘરોમાં થાય છે. જો કે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રોટલી બનાવતી વખતે આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભારતીય ઘરોમાં રોટલી બે વાર તૈયાર કરવામાં આવે છે. અને આવું મોટાભાગના ઘરોમાં થાય છે. જો કે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રોટલી બનાવતી વખતે આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
2/7
દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.
દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.
3/7
લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી ન બનાવોઃ લોકો ઘણીવાર લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી બનાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. લોટ બાંધીને તેને કવર કરીને દસ મિનિટ મૂકી રાખવા દેવો જોઇએ
લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી ન બનાવોઃ લોકો ઘણીવાર લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી બનાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. લોટ બાંધીને તેને કવર કરીને દસ મિનિટ મૂકી રાખવા દેવો જોઇએ
4/7
લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો નોન-સ્ટીક પાનનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ કરો છો તો આ આદતને આજે જ બદલી નાખો
લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો નોન-સ્ટીક પાનનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ કરો છો તો આ આદતને આજે જ બદલી નાખો
5/7
રોટલી રાખવાની રીતઃ મોટાભાગના લોકો તેને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને હોટકેસમાં રાખે છે. અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો, તેમ કરવું પણ યોગ્ય નથી
રોટલી રાખવાની રીતઃ મોટાભાગના લોકો તેને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને હોટકેસમાં રાખે છે. અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો, તેમ કરવું પણ યોગ્ય નથી
6/7
આજકાલ લોકો ચક્કીનો લોટ નથી ખાતા પણ પેક કરેલ લોટ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આજકાલ લોકો ચક્કીનો લોટ નથી ખાતા પણ પેક કરેલ લોટ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
7/7
આજકાલ લોકો ઘઉંને બદલે મલ્ટી-ગ્રેન લોટ ખાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારો છે.
આજકાલ લોકો ઘઉંને બદલે મલ્ટી-ગ્રેન લોટ ખાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારો છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram  Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget