શોધખોળ કરો

Health Tips: રોટલી બનાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો સ્વાસ્થ્ય પર પડશે ભારે

દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.

દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.

પ્રતીકાત્મક તસવીર

1/7
ભારતીય ઘરોમાં રોટલી બે વાર તૈયાર કરવામાં આવે છે. અને આવું મોટાભાગના ઘરોમાં થાય છે. જો કે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રોટલી બનાવતી વખતે આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભારતીય ઘરોમાં રોટલી બે વાર તૈયાર કરવામાં આવે છે. અને આવું મોટાભાગના ઘરોમાં થાય છે. જો કે, તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે રોટલી બનાવતી વખતે આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
2/7
દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.
દાળ, શાક અને ભાત સિવાય જો થાળીમાં રોટલી ન હોય તો આખી થાળી અધૂરી લાગે છે. આજે અમે તમને રોટલી બનાવવાની રીત વિશે જણાવીશું.
3/7
લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી ન બનાવોઃ લોકો ઘણીવાર લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી બનાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. લોટ બાંધીને તેને કવર કરીને દસ મિનિટ મૂકી રાખવા દેવો જોઇએ
લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી ન બનાવોઃ લોકો ઘણીવાર લોટ બાંધ્યા બાદ તરત જ રોટલી બનાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. લોટ બાંધીને તેને કવર કરીને દસ મિનિટ મૂકી રાખવા દેવો જોઇએ
4/7
લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો નોન-સ્ટીક પાનનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ કરો છો તો આ આદતને આજે જ બદલી નાખો
લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો નોન-સ્ટીક પાનનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, તે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ કરો છો તો આ આદતને આજે જ બદલી નાખો
5/7
રોટલી રાખવાની રીતઃ મોટાભાગના લોકો તેને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને હોટકેસમાં રાખે છે. અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો, તેમ કરવું પણ યોગ્ય નથી
રોટલી રાખવાની રીતઃ મોટાભાગના લોકો તેને લાંબા સમય સુધી ગરમ રાખવા માટે તેને હોટકેસમાં રાખે છે. અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો, તેમ કરવું પણ યોગ્ય નથી
6/7
આજકાલ લોકો ચક્કીનો લોટ નથી ખાતા પણ પેક કરેલ લોટ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આજકાલ લોકો ચક્કીનો લોટ નથી ખાતા પણ પેક કરેલ લોટ ખાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
7/7
આજકાલ લોકો ઘઉંને બદલે મલ્ટી-ગ્રેન લોટ ખાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારો છે.
આજકાલ લોકો ઘઉંને બદલે મલ્ટી-ગ્રેન લોટ ખાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે વધુ સારો છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget