શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
365 દિવસ સુધી સ્નાન ના કરો તો શરીરના શું થાય છે હાલ અને કેવા દેખાશો તમે?
આપણે બધા જાણીએ છીએ કે સ્નાન આપણા માટે કેટલું મહત્વનું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ 365 દિવસ એટલે કે આખું વર્ષ સ્નાન ન કરે તો તેના શરીરમાં કેવા ફેરફારો જોવા મળશે?
![આપણે બધા જાણીએ છીએ કે સ્નાન આપણા માટે કેટલું મહત્વનું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ 365 દિવસ એટલે કે આખું વર્ષ સ્નાન ન કરે તો તેના શરીરમાં કેવા ફેરફારો જોવા મળશે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/c9dfde6935cacf7ffbb0e8e6bf99638d171457114329374_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![આપણે બધા જાણીએ છીએ કે સ્નાન આપણા માટે કેટલું મહત્વનું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ 365 દિવસ એટલે કે આખું વર્ષ સ્નાન ન કરે તો તેના શરીરમાં કેવા ફેરફારો જોવા મળશે? ચાલો આજે જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/4efdd2f969559e8b1c92e99f32ded48e475e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપણે બધા જાણીએ છીએ કે સ્નાન આપણા માટે કેટલું મહત્વનું છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ 365 દિવસ એટલે કે આખું વર્ષ સ્નાન ન કરે તો તેના શરીરમાં કેવા ફેરફારો જોવા મળશે? ચાલો આજે જાણીએ
2/6
![એ વાતમાં કોઈ શંકા નથી કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સ્નાન નહી કરે તો તેના શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/3fb5ed13afe8714a7e5d13ee506003dd780c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એ વાતમાં કોઈ શંકા નથી કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સ્નાન નહી કરે તો તેના શરીરમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.
3/6
![વાસ્તવમાં જો વ્યક્તિ એક વર્ષ સુધી સતત સ્નાન ન કરે તો તેના શરીરની દુર્ગંધ અસહ્ય થઈ જાય છે. આ દુર્ગંધ શરીર પર ગંદકીના અનેક સ્તરો બની જાય છે અને તેના પર એકઠા થયેલા બેક્ટેરિયાથી ચામડીને નુકસાન થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c1489.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં જો વ્યક્તિ એક વર્ષ સુધી સતત સ્નાન ન કરે તો તેના શરીરની દુર્ગંધ અસહ્ય થઈ જાય છે. આ દુર્ગંધ શરીર પર ગંદકીના અનેક સ્તરો બની જાય છે અને તેના પર એકઠા થયેલા બેક્ટેરિયાથી ચામડીને નુકસાન થશે.
4/6
![જો કોઈ વ્યક્તિ એક વર્ષ સુધી સ્નાન ન કરે તો તે વ્યક્તિ પર સ્ટ્રેટમ કોર્નિયમ અથવા ડેડ સ્કિન બનવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/2de40e0d504f583cda7465979f958a980fb08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કોઈ વ્યક્તિ એક વર્ષ સુધી સ્નાન ન કરે તો તે વ્યક્તિ પર સ્ટ્રેટમ કોર્નિયમ અથવા ડેડ સ્કિન બનવા લાગે છે.
5/6
![તેમાં પ્રોટીનની રચના પણ સામેલ છે. આ પ્રોટીનમાં વિચિત્ર ગંધ હોય છે. જે ત્યારે આવે છે જ્યારે બેક્ટેરિયા આપણા પરસેવા સાથે ભળી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/135007e7085979a7d5b41ce54c0e54d776337.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમાં પ્રોટીનની રચના પણ સામેલ છે. આ પ્રોટીનમાં વિચિત્ર ગંધ હોય છે. જે ત્યારે આવે છે જ્યારે બેક્ટેરિયા આપણા પરસેવા સાથે ભળી જાય છે.
6/6
![સતત સ્નાન ન કરવાને કારણે શરીર પર ભૂરા રંગના ફ્લેક્સ જમા થવા લાગે છે અને શરીરનો રંગ ભૂરો અથવા કાળો દેખાવા લાગે છે. આ ઉપરાંત સ્નાન ન કરવાથી માથામાં ખંજવાળ અને ખીલ જેવી બાબતોનું જોખમ વધી જાય છે. આ સિવાય ચામડી સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ પણ તમને અસર કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/01/fac4ef5554f69012fe38d2f1d4e245a6b358e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સતત સ્નાન ન કરવાને કારણે શરીર પર ભૂરા રંગના ફ્લેક્સ જમા થવા લાગે છે અને શરીરનો રંગ ભૂરો અથવા કાળો દેખાવા લાગે છે. આ ઉપરાંત સ્નાન ન કરવાથી માથામાં ખંજવાળ અને ખીલ જેવી બાબતોનું જોખમ વધી જાય છે. આ સિવાય ચામડી સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ પણ તમને અસર કરી શકે છે.
Published at : 01 May 2024 07:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)