શોધખોળ કરો
Acidity: એસિડિટી થાય ત્યારે ગોળી નહીં ખાવી પડે, બસ પી લો આ ખાસ પાણી
Acidity: જો તમે પણ એસિડિટીથી ખૂબ પરેશાન રહો છો અને દવાઓનું સેવન કરો છો, તો હવે તમારે દવાઓ ખાવાની જરૂર નથી. તમે આ પાણીને પીને એસિડિટીથી છુટકારો મેળવી શકો છો.
![Acidity: જો તમે પણ એસિડિટીથી ખૂબ પરેશાન રહો છો અને દવાઓનું સેવન કરો છો, તો હવે તમારે દવાઓ ખાવાની જરૂર નથી. તમે આ પાણીને પીને એસિડિટીથી છુટકારો મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/36f1f1c1da1ecc2d28aa68177e9a7d20172390310091075_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓનું સેવન કરવાને બદલે આ ખાસ પાણીને પી શકો છો.
1/6
![એસિડિટી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં દવાઓનું સેવન કરવાને બદલે તમે આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/156005c5baf40ff51a327f1c34f2975b38f22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં દવાઓનું સેવન કરવાને બદલે તમે આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.
2/6
![એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને સંચળ નાખેલું પાણી પી શકો છો. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/799bad5a3b514f096e69bbc4a7896cd90ddbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને સંચળ નાખેલું પાણી પી શકો છો. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે.
3/6
![અજમો સંચળનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી ચમચી અજમો નાખીને ધીમા તાપે ગરમ થવા દો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/d0096ec6c83575373e3a21d129ff8fefb6530.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અજમો સંચળનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી ચમચી અજમો નાખીને ધીમા તાપે ગરમ થવા દો.
4/6
![જ્યારે અજમાનું પાણી ઉકળી જાય, ત્યારે ગેસ બંધ કરી તેને એક ગ્લાસમાં કાઢી લો અને તેમાં સંચળ નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરી લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/032b2cc936860b03048302d991c3498fc5ef1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે અજમાનું પાણી ઉકળી જાય, ત્યારે ગેસ બંધ કરી તેને એક ગ્લાસમાં કાઢી લો અને તેમાં સંચળ નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરી લો.
5/6
![પાણી જેવું હૂંફાળું થાય, તરત જ તેને પી લો. સામાન્ય રીતે આ પાણીનું સેવન તમે સવારે ખાલી પેટે કરી શકો છો. પરંતુ એસિડિટી થાય ત્યારે તમે તેને પી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/18e2999891374a475d0687ca9f989d8373356.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાણી જેવું હૂંફાળું થાય, તરત જ તેને પી લો. સામાન્ય રીતે આ પાણીનું સેવન તમે સવારે ખાલી પેટે કરી શકો છો. પરંતુ એસિડિટી થાય ત્યારે તમે તેને પી શકો છો.
6/6
![અજમો અને સંચળ બંને પાચનને સુધારવામાં મદદ કરે છે અને એસિડિટીથી છુટકારો અપાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/17/fe5df232cafa4c4e0f1a0294418e5660fb24f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અજમો અને સંચળ બંને પાચનને સુધારવામાં મદદ કરે છે અને એસિડિટીથી છુટકારો અપાવે છે.
Published at : 17 Aug 2024 07:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)