શોધખોળ કરો
Vastu tips:બેડરૂમમાં ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ નહિ તો થશે ધનની હાનિ
બેડરૂમ વાસ્તુ
1/7

Vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી જીવનમાં અણધારી મુશ્કેલી ઉભી કરે છે. જાણીએ બેડરૂમમાં કઇ વસ્તુઓ મુકવાથી ધનની હાનિ થાય છે.
2/7

વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઇ છે આવું કરવાથી આપન ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય મંદિર ન રાખવું જોઇએ તે અશુભ મનાય છે.
Published at : 01 Feb 2022 04:15 PM (IST)
આગળ જુઓ





















