Vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી જીવનમાં અણધારી મુશ્કેલી ઉભી કરે છે. જાણીએ બેડરૂમમાં કઇ વસ્તુઓ મુકવાથી ધનની હાનિ થાય છે.
2/7
વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમમાં કેટલીક વસ્તુઓ રાખવાની મનાઇ છે આવું કરવાથી આપન ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય મંદિર ન રાખવું જોઇએ તે અશુભ મનાય છે.
3/7
ઓશિકાની નીચે કોઇ ઘાર્મિક ગ્રંથ રાખીને ન સૂવુ જોઇએ તેનાથી પણ ઘનની હાનિ થાય છે.
4/7
બેડરૂમાં ક્યારેય પણ આક્રમક પશુની તસવીરો ન લગાવો, તેનાથી સંબંધોમાં વિખવાદ સર્જાઇ છે.
5/7
બેડરૂમમાં બેડમાં મિરર ન હોવો જોઇએ, જો બેડરૂમમાં મિરર હોય તો રાત્રે તેને કપડાંથી ઢાંકી દેવો જોઇએ.