શોધખોળ કરો

મેડિટેરેનિયન ડાયટ શું છે? કેવી રીતે વજન ઘટાડવામાં કરે છે મદદ

મેડિટેરેનિયમ ડાયટ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.

મેડિટેરેનિયમ ડાયટ  ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
મેડિટેરેનિયમ ડાયટ  ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.મેડિટેરેનિયમ ડાયટ   એ એક સ્વસ્થ અને સંતુલિત ડાયટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે, તેને અપનાવીને તમે ફિટ અને ઊર્જાવાન રહી શકો છો. મેડિટેરેનિયમ ડાયટમાં લાલ માંસ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને ડેરી ઉત્પાદનો ઓછી માત્રામાં હોય છે.
મેડિટેરેનિયમ ડાયટ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટે સતત 5મા વર્ષે આ ડાયટને વિશ્વનો શ્રેષ્ઠ ડાયટ આહાર તરીકે પસંદ કર્યો છે.મેડિટેરેનિયમ ડાયટ એ એક સ્વસ્થ અને સંતુલિત ડાયટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે, તેને અપનાવીને તમે ફિટ અને ઊર્જાવાન રહી શકો છો. મેડિટેરેનિયમ ડાયટમાં લાલ માંસ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને ડેરી ઉત્પાદનો ઓછી માત્રામાં હોય છે.
2/5
મેડિટેરેનિયમ ડાયટમાં આપણે મોટાભાગે ફળો, શાકભાજી, અનાજ અને ઓલિવ તેલ ખાઈએ છીએ. એટલે કે, આપણી થાળીમાં જે ખોરાક સૌથી વધુ હોવો જોઈએ તે ફળો, શાકભાજી અને અનાજ છે. આ આહારમાં માંસ, ઈંડા, દૂધની બનાવટો અને પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જંક ફૂડ ઓછું ખાવામાં આવે છે. ખાંડ અને મીઠું પણ ઓછું વપરાય છે.
મેડિટેરેનિયમ ડાયટમાં આપણે મોટાભાગે ફળો, શાકભાજી, અનાજ અને ઓલિવ તેલ ખાઈએ છીએ. એટલે કે, આપણી થાળીમાં જે ખોરાક સૌથી વધુ હોવો જોઈએ તે ફળો, શાકભાજી અને અનાજ છે. આ આહારમાં માંસ, ઈંડા, દૂધની બનાવટો અને પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જંક ફૂડ ઓછું ખાવામાં આવે છે. ખાંડ અને મીઠું પણ ઓછું વપરાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ :  લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget