શોધખોળ કરો

Women Health: ચિયા સિડ્સના સેવનના છે અદભૂત ફાયદા, આપને હંમેશા રાખશે Fit And Fine

ચિયાના બીજમાં જોવા મળતા ઓમેગા 3 ફેટી એસિડ રક્તસંચાર વધારે છે અને ત્વચાને સોજાથી બચાવે છે. બીજ ત્વચાને લૂઝ થતી અટકાવે છે.

ચિયાના બીજમાં જોવા મળતા ઓમેગા 3 ફેટી એસિડ રક્તસંચાર  વધારે છે અને ત્વચાને સોજાથી  બચાવે છે. બીજ ત્વચાને લૂઝ થતી અટકાવે  છે.

ચિયા સીડ્સના ફાયદા

1/7
આપણા શરીરને દરરોજ અનેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આપણે દિવસભર વિવિધ વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેમાં ફળો, શાકભાજી અને વિવિધ પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. આમાંની એક ખાસ વસ્તુ છે ચિયા સીડ્સ, જે આપણને અનેક પ્રકારની બીમારીઓથી મુક્તિ આપે છે. ચિયા સીડ્સ  પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે  તે ખાસ કરીને મહિલાઓ માટે વ વધુ ફાયદાકારક છે.
આપણા શરીરને દરરોજ અનેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આપણે દિવસભર વિવિધ વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેમાં ફળો, શાકભાજી અને વિવિધ પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે. આમાંની એક ખાસ વસ્તુ છે ચિયા સીડ્સ, જે આપણને અનેક પ્રકારની બીમારીઓથી મુક્તિ આપે છે. ચિયા સીડ્સ પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે તે ખાસ કરીને મહિલાઓ માટે વ વધુ ફાયદાકારક છે.
2/7
ચિયાના બીજમાં જોવા મળતા ઓમેગા 3 ફેટી એસિડ રક્તસંચાર  વધારે છે અને ત્વચાને સોજાથી  બચાવે છે. બીજ ત્વચાને લૂઝ થતી અટકાવે  છે.
ચિયાના બીજમાં જોવા મળતા ઓમેગા 3 ફેટી એસિડ રક્તસંચાર વધારે છે અને ત્વચાને સોજાથી બચાવે છે. બીજ ત્વચાને લૂઝ થતી અટકાવે છે.
3/7
મેનોપોઝ પછી મહિલાઓ માટે આ બીજ ખૂબ જ ફાયદાકારક છે. હા, હોર્મોનલ ફેરફારો (એસ્ટ્રોજન ડ્રોપ)ને કારણે મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને હાડકાંના નુકશાનનો સામનો કરવો પડે છે. ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે.
મેનોપોઝ પછી મહિલાઓ માટે આ બીજ ખૂબ જ ફાયદાકારક છે. હા, હોર્મોનલ ફેરફારો (એસ્ટ્રોજન ડ્રોપ)ને કારણે મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને હાડકાંના નુકશાનનો સામનો કરવો પડે છે. ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે.
4/7
ચિયા સીડ્સના સેવનથી  પાચન શક્તિ મજબૂત બને છે. તેમાં ફાઈબર પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. ફાઇબર એ એવું પોષક તત્ત્વ છે કે જે માત્ર પાચનતંત્રને જ સક્રિય રીતે ચલાવતું નથી, પરંતુ તે સમગ્ર પાચનતંત્રના કાર્યને સક્રિય રીતે કામ કરવા માટે ઉત્તેજિત કરે છે.
ચિયા સીડ્સના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે. તેમાં ફાઈબર પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. ફાઇબર એ એવું પોષક તત્ત્વ છે કે જે માત્ર પાચનતંત્રને જ સક્રિય રીતે ચલાવતું નથી, પરંતુ તે સમગ્ર પાચનતંત્રના કાર્યને સક્રિય રીતે કામ કરવા માટે ઉત્તેજિત કરે છે.
5/7
જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેઓએ તેમના આહારમાં ચિયા સીડ્સનો સમાવેશ કરવો જોઈએ. આ બીજ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીં આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે વજન ઘટાડવા માટે સારું છે.
જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેઓએ તેમના આહારમાં ચિયા સીડ્સનો સમાવેશ કરવો જોઈએ. આ બીજ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. દહીં આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે વજન ઘટાડવા માટે સારું છે.
6/7
ચિયાના બીજ તેમના સોજા  વિરોધી ગુણધર્મોને કારણે હૃદય માટે સારા છે. તેમાં હાજર ફાઈબર અને ઓમેગા-3 ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં મદદ કરે છે. ચિયાના બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સંધિવાને રોકવામાં પણ મદદ કરી શકે છે.
ચિયાના બીજ તેમના સોજા વિરોધી ગુણધર્મોને કારણે હૃદય માટે સારા છે. તેમાં હાજર ફાઈબર અને ઓમેગા-3 ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં મદદ કરે છે. ચિયાના બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સંધિવાને રોકવામાં પણ મદદ કરી શકે છે.
7/7
કેટલીક મહિલાઓને ચિયાના બીજથી પણ એલર્જી હોય છે. જેમને એલર્જી છે તેઓ શરૂઆતમાં તેનું ઓછું સેવન કરો અને પહેલા તેનો ટેસ્ટ કરો. ચિયા સીડ્સના વધુ પડતા સેવનથી ગંભીર કબજિયાત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત માત્રામાં લો અને પુષ્કળ પાણી પણ પીવો.
કેટલીક મહિલાઓને ચિયાના બીજથી પણ એલર્જી હોય છે. જેમને એલર્જી છે તેઓ શરૂઆતમાં તેનું ઓછું સેવન કરો અને પહેલા તેનો ટેસ્ટ કરો. ચિયા સીડ્સના વધુ પડતા સેવનથી ગંભીર કબજિયાત થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત માત્રામાં લો અને પુષ્કળ પાણી પણ પીવો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: કચ્છમાં ફરીએકવાર કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશRajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસMaha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
EMI પર કેવી રીતે ખરીદવી  Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
EMI પર કેવી રીતે ખરીદવી Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.