શોધખોળ કરો

Amrut Bharat Station Yojana: ગુજરાતમાં કેટલા રેલવે સ્ટેશન અને રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજને અપાયા નવા રૂપરંગ? જાણો વિગત

પીએમ મોદીએ આજે દેશને ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ કાયાકલ્પ અને ૧૫૦૦ જેટલા ROB-RUBના વિકાસ કામો સહિત અનેક રેલ પરિયોજનાઓની ભેટ આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનેથી સહભાગી થયા હતા

પીએમ મોદીએ આજે દેશને ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ કાયાકલ્પ અને ૧૫૦૦ જેટલા ROB-RUBના વિકાસ કામો સહિત અનેક રેલ પરિયોજનાઓની ભેટ આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનેથી સહભાગી થયા હતા

રેલવે ઓવરબ્રિજની ફાઈલ તસવીર

1/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ  અને ૧૫૦૦ ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ અને ૧૫૦૦ ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા.
2/7
ગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશન્સ અને ૧૩૦ જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે.
ગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશન્સ અને ૧૩૦ જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે.
3/7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડના રિ-ડેવલપમેન્ટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડના રિ-ડેવલપમેન્ટના
4/7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મળેલા રેલ સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૨૦૧૪ સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલ્વેની માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ કરોડના ૪૮ રેલ્વે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મળેલા રેલ સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૨૦૧૪ સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલ્વેની માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ કરોડના ૪૮ રેલ્વે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે.
5/7
મુખ્યમંત્રીએ પાછલા નવ વર્ષમાં રેલ્વે લાઈનના ઈલેક્ટ્રીફીકેશન, રેલ્વે ટ્રેક ડબલીંગ અને ગેજ કન્વર્ઝનના થયેલા અનેક કામોની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ પાછલા નવ વર્ષમાં રેલ્વે લાઈનના ઈલેક્ટ્રીફીકેશન, રેલ્વે ટ્રેક ડબલીંગ અને ગેજ કન્વર્ઝનના થયેલા અનેક કામોની વિગતો આપી હતી.
6/7
રેલ વિભાગ દ્વારા આયોજિત વિકસિત ભારત ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.
રેલ વિભાગ દ્વારા આયોજિત વિકસિત ભારત ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.
7/7
image 6આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિકભાઇ તથા અમદાવાદ રેલ્વે મંડળના ડી.આર.એમ. સુધીરકુમાર શર્માએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા અને અમદાવાદ તથા ગુજરાતને મળી રહેલી આ વિકાસ ભેટને વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની દિશા સમાન ગણાવ્યા હતા.
image 6આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિકભાઇ તથા અમદાવાદ રેલ્વે મંડળના ડી.આર.એમ. સુધીરકુમાર શર્માએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા અને અમદાવાદ તથા ગુજરાતને મળી રહેલી આ વિકાસ ભેટને વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની દિશા સમાન ગણાવ્યા હતા.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Embed widget