શોધખોળ કરો
Amrut Bharat Station Yojana: ગુજરાતમાં કેટલા રેલવે સ્ટેશન અને રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજને અપાયા નવા રૂપરંગ? જાણો વિગત
પીએમ મોદીએ આજે દેશને ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ કાયાકલ્પ અને ૧૫૦૦ જેટલા ROB-RUBના વિકાસ કામો સહિત અનેક રેલ પરિયોજનાઓની ભેટ આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનેથી સહભાગી થયા હતા
રેલવે ઓવરબ્રિજની ફાઈલ તસવીર
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ અને ૧૫૦૦ ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા.
2/7

ગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશન્સ અને ૧૩૦ જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે.
Published at : 26 Feb 2024 07:10 PM (IST)
આગળ જુઓ




















