શોધખોળ કરો

Tiranga Yatra: અમિત શાહની અમદાવાદમાં તિરંગા યાત્રા, મુખ્યમંત્રી પટેલની પણ ઉપસ્થિતિ, જુઓ તસવીરો

દેશ અત્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે,

દેશ અત્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે,

તસવીર

1/6
Tiranga Yatra, Republic Day 2023: દેશ અત્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે, આ અંતર્ગત આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થઇ રહી છે.  સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
Tiranga Yatra, Republic Day 2023: દેશ અત્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે, આ અંતર્ગત આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થઇ રહી છે. સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
2/6
સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
3/6
આજે સવારે 9 કલાકે નીકળનારી આ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા, અને ફ્લેગ ઓફ કરાવશે. આ નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે.
આજે સવારે 9 કલાકે નીકળનારી આ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા, અને ફ્લેગ ઓફ કરાવશે. આ નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે.
4/6
ખાસ વાત છે કે, અમદાવાદમાં એએમસી દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ખાસ વાત છે કે, અમદાવાદમાં એએમસી દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
5/6
અમદાવાદના ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજ પહેલા સભા અને ત્યાર બાદ તિરંગા યાત્રાનું આયોજન છે.
અમદાવાદના ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજ પહેલા સભા અને ત્યાર બાદ તિરંગા યાત્રાનું આયોજન છે.
6/6
આ તિરંગા યાત્રા ચાણક્યપુરી બ્રિજથી લઈને કે કે નગર રૉડ સુધી યોજાશે.   મોટી સંખ્યામાં લોકો તિરગા સાથે ઉપસ્થિતિ રહ્યા છે.
આ તિરંગા યાત્રા ચાણક્યપુરી બ્રિજથી લઈને કે કે નગર રૉડ સુધી યોજાશે. મોટી સંખ્યામાં લોકો તિરગા સાથે ઉપસ્થિતિ રહ્યા છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget