શોધખોળ કરો

ATM Uses: કેશ ઉપાડવા સિવાય ATM થી થઈ શકે છે આ જરૂરી કામ, બેંકમાં જવાનો ધક્કો પણ નહીં પડે

ATM: મોટા ભાગના લોકો એટીએમનો ઉપયોગ કેશ ઉપાડવા માટે કરતા હોય છે. જોકે આ સિવાય પણ તેનાથી ઘણા કામ થઈ શકે છે, જેની લોકોને બહુ ઓછી ખબર હોય છે.

ATM: મોટા ભાગના લોકો એટીએમનો ઉપયોગ કેશ ઉપાડવા માટે કરતા હોય છે. જોકે આ સિવાય પણ તેનાથી ઘણા કામ થઈ શકે છે, જેની લોકોને બહુ ઓછી ખબર હોય છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/5
કેટલીક બેંકો એટીએમ દ્વારા આવકવેરો ભરવાની સુવિધા પૂરી પાડી રહી છે. તેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અને રેગ્યુલર એસેસમેન્ટ ટેક્સનો સમાવેશ થાય છે. ઈન્કમ ટેક્સ ભરવા માટે તમારે પહેલા બેંકની વેબસાઈટ અથવા બ્રાન્ચ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
કેટલીક બેંકો એટીએમ દ્વારા આવકવેરો ભરવાની સુવિધા પૂરી પાડી રહી છે. તેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અને રેગ્યુલર એસેસમેન્ટ ટેક્સનો સમાવેશ થાય છે. ઈન્કમ ટેક્સ ભરવા માટે તમારે પહેલા બેંકની વેબસાઈટ અથવા બ્રાન્ચ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
2/5
તમે ATM દ્વારા કોઈપણ પ્રીપેડ મોબાઈલ રિચાર્જ કરી શકો છો. તમે એટીએમ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓના પ્રીપેડ મોબાઈલ પણ રિચાર્જ કરી શકો છો. એટીએમના મોબાઈલ રિચાર્જ વિકલ્પ પર ક્લિક કરવા પર, તમારે અહીં મોબાઈલ નંબર દાખલ કરીને ફરીથી પુષ્ટિ કરવી પડશે. આ પછી, તમે જે રકમ રિચાર્જ કરવા માંગો છો તે દાખલ કરો કે તરત જ રિચાર્જ થઈ જશે.
તમે ATM દ્વારા કોઈપણ પ્રીપેડ મોબાઈલ રિચાર્જ કરી શકો છો. તમે એટીએમ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓના પ્રીપેડ મોબાઈલ પણ રિચાર્જ કરી શકો છો. એટીએમના મોબાઈલ રિચાર્જ વિકલ્પ પર ક્લિક કરવા પર, તમારે અહીં મોબાઈલ નંબર દાખલ કરીને ફરીથી પુષ્ટિ કરવી પડશે. આ પછી, તમે જે રકમ રિચાર્જ કરવા માંગો છો તે દાખલ કરો કે તરત જ રિચાર્જ થઈ જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget