શોધખોળ કરો

EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં

પ્રતિકાત્મક તસવીર

1/5
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં, પરંતુ કેટલાક વિશેષ વર્ગના સભ્યો માટે છે. આ છૂટછાટથી કર્મચારીઓની કેટલીક કેટેગરીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતમાં છૂટછાટ આપવામાં આવી છે. આ પગલાથી તે કર્મચારીઓ માટે દાવો કરવાનું સરળ બનશે કે જેમના માટે આધાર કાર્ડ મેળવવું મુશ્કેલ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેઓને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મળી શકતા નથી.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં, પરંતુ કેટલાક વિશેષ વર્ગના સભ્યો માટે છે. આ છૂટછાટથી કર્મચારીઓની કેટલીક કેટેગરીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતમાં છૂટછાટ આપવામાં આવી છે. આ પગલાથી તે કર્મચારીઓ માટે દાવો કરવાનું સરળ બનશે કે જેમના માટે આધાર કાર્ડ મેળવવું મુશ્કેલ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેઓને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મળી શકતા નથી.
2/5
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તે પણ એવા કર્મચારીઓ કે જેઓ ભારતમાં કામ કર્યા પછી તેમના દેશમાં ગયા અને આધાર મેળવી શક્યા નથી. આ ઉપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો જેઓને આધાર કાર્ડ આપવામાં આવતા નથી. કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તે પણ એવા કર્મચારીઓ કે જેઓ ભારતમાં કામ કર્યા પછી તેમના દેશમાં ગયા અને આધાર મેળવી શક્યા નથી. આ ઉપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો જેઓને આધાર કાર્ડ આપવામાં આવતા નથી. કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હાઈવે પર ગાડી બગડી જાય કે ટાયર ફાટી જાય તો ચિંતા છોડો, બસ આ 1 નંબર સેવ કરી લો
હાઈવે પર ગાડી બગડી જાય કે ટાયર ફાટી જાય તો ચિંતા છોડો, બસ આ 1 નંબર સેવ કરી લો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર  હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget