શોધખોળ કરો
ખાલી પ્લોટ પર સૂર્ય ઘર યોજનાની સોલાર પેનલ મુકાય કે નહીં? સૂર્ય ઘર યોજનાની
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે વીજળીનું કનેક્શન હોવું જરૂરી, ખાલી પ્લોટ માટે જાણો શું છે નિયમ.
solar panel installation rules: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોના વીજળી બિલને ઘટાડવાનો છે. આ યોજના હેઠળ સરકાર લોકોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે.
Published at : 05 Apr 2025 06:58 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























