શોધખોળ કરો

આગામી 48 કલાક ઘરની બહાર નીકળતા જ નહીં! અંબાલાલ પટેલે કરી છે અનરાધાર વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે

Ambalal Patel Rain Forecast: પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Ambalal Patel Rain Forecast: પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast: તેમના મતે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે.

1/5
પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે.
પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે.
2/5
વિગતવાર આંકડા આપતા, પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે.
વિગતવાર આંકડા આપતા, પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે.
3/5
પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં 4 થી 6 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે 6 થી 7 ઇંચ અને કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે.
પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં 4 થી 6 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે 6 થી 7 ઇંચ અને કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે.
4/5
વિશેષમાં, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
વિશેષમાં, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
5/5
આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી શકે છે. વધુમાં, રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી શકે છે. વધુમાં, રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
Embed widget