શોધખોળ કરો

Gujarat Rain Alert: આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનેક સતર્કતાના પગલાં લીધા છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનેક સતર્કતાના પગલાં લીધા છે.

Gujarat Weather: મુખ્યમંત્રીએ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવશે.

1/6
વધુમાં, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવા સૂચના આપી છે.
વધુમાં, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવા સૂચના આપી છે.
2/6
કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતની આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતની આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
3/6
હાલના વરસાદના રાઉન્ડ સાથે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવે સરેરાશ વાર્ષિક વરસાદના 105 ટકાથી વધુ વરસાદ થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.
હાલના વરસાદના રાઉન્ડ સાથે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવે સરેરાશ વાર્ષિક વરસાદના 105 ટકાથી વધુ વરસાદ થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.
4/6
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ પ્રાપ્ત થયા છે. SEOCના આંકડાઓ દર્શાવે છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 50 ટકાથી વધુ નોંધાયા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ પ્રાપ્ત થયા છે. SEOCના આંકડાઓ દર્શાવે છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 50 ટકાથી વધુ નોંધાયા છે.
5/6
સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેના કારણે નવસારી અને વલસાડ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અધિકારીઓને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા.
સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેના કારણે નવસારી અને વલસાડ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અધિકારીઓને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા.
6/6
હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget